SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० प्रशापनासूत्रे स्थित्या भागहरणे यल्लभ्यते तत् पश्चविंशत्या गुणितं सत् यावद भवति तावत् पल्योपमासंख्येयभागहीन द्वीन्द्रियाणां बन्धकानां जघन्यस्थितिपरिमाणं भवति,तदेव परिपूर्णमुत्कृष्टस्थि तिकं परिमाणं यथा ज्ञानावरणपञ्चकदर्शनावरणचतुष्क निद्रापञ्चकासातवेदनीयान्तरायपश्चकानां सागरोपमस्य त्रयः सप्तभागाः पञ्चविंशत्या गुणिताः, वस्तुगत्या सागरोपमाणां पञ्चविंशतेस्त्रयः सप्तभागाः पल्योपमासंख्येयभागहीना जघन्यस्थितिबन्धपरिमाणं भवति, त एव परिपूर्णा उत्कृष्टस्थितिबन्धपरिमाणं भवति, त्रीन्द्रियाणां कर्मस्थितिबन्धपरिमाणप्ररूपणे तु तदेव भागलब्धं पश्चाशता गुण्यते, चतुरिन्द्रियाणां स्थितिबन्धपरिमाणप्ररूपणे तु भागलब्धं शतेनकोडी के साथ भाग करने पर जो संख्या लब्ध होती है, उसको पच्चीस से गुणित करने पर जो राशि उपलब्ध होती है, उसमें से पल्योपम का असंख्यातवां भाग कम करने पर द्वीन्द्रिय जीवों की जघन्य स्थिति का परिमाण आ जाता है। अगर उसमें से पल्योपम का असंख्यातवां भाग कम न करें तो उत्कृष्ट स्थिति का परिमाण आ जाता है। उदाहरणार्थ-ज्ञानावरण पंचक, दर्शनावरण चतुष्क, निद्रापंचक, असातावेदनीय और अन्तराय पंचक के साग रोपम के भाग का पच्चीस से गुणाकार किया तो पच्चीस सागरोपम के भाग हुए । उसमें से पल्योपम का असंख्यातयां भाग कम कर दिया तो उनका जघन्य स्थिति बन्धकाल आया और पच्चीस सागरोपम के पूरे भाग रक्खे तो उन का उत्कृष्ट स्थिति बन्ध काल आया। त्रीन्द्रिय जीवों के बन्धकाल की प्ररूपणा भी इसी प्रकार की है, किन्तु उन का स्थिति काल एकेन्द्रियों की अपेक्षा पचास गुणा अधिक होता है । चौइन्द्रियों છે તે તે સ્થિતિને મિથ્યાત્વ મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોડાકડી સાગરેપમ વડે ભાગાકાર કરવાથી જે સંખ્યા મળે છે તેને પચ્ચીસ વડે ગુણવાથી જે રાશિ (સંખ્યા) મેળવાય છે તેમાંથી પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછો કરવાથી ઢીદ્રિય જીવોની જઘન્ય સ્થિતિનું પરિમાણ આવી જાય છે. પરંતુ જો તેમાંથી પાપમને અસંખ્યાત ભાગ બાદ કરવામાં ન આવે તે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ આવી જાય છે. ઉદાહરણ માટે, જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણ ચતુષ્ક, નિદ્રા પંચક, અસાતા વેદનીય અને અંતરાય પંચકના સાગરોપમના હૈ ભાગને પચ્ચીસ વડે ગુણાકાર કરવાથી પચ્ચીસ સાગરોપમના હૈ ભાગ થાય તેમાંથી પાપમનો અસંખ્યાત ભાગ ઓછો કરવાથી તેમની જઘન્ય સ્થિતિને બંધ કાળ આવે અને પચ્ચીસ સાગરોપમના પૂરા સે ભાગ રાખે તે તેમને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધનો કાળ આવે. - ત્રીન્દ્રિય જીવોના બંધ કાળની પ્રરૂપણ પણ એ પ્રકારની છે. પરંતુ તેમને સ્થિતિ કાળ એકેન્દ્રિયેની અપેક્ષાએ પચાસ ગણે અધિક થાય છે. ચાઈન્દ્રિયોને બંધ કાળ એકેન્દ્રિયની અપેક્ષાએ સેગણ થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy