________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० १० एकेन्द्रियजातिनामस्थितिनिरूपणम् _ ३५९ भणियं तहेच परिवाडीए भाणियच्वं' रसानां मधुरादीनां पञ्चानामपि यया वर्णानां पञ्चानां भणितम्-स्थितिः प्रतिपादिता, तथैव परिपाटया-अनुक्रमेण भणितव्यम्-स्थितिः प्रतिपादनीया, तथा च मधुररसनाम्नः कर्मणो जघन्येन सागरोपमस्य एकः सप्तभागः । पल्योपमस्यासंख्येयभागोनः, उत्कृष्टेन दशसागरोपमकोटीकोटयः कर्मरूपतास्थानलक्षणा स्थितिः प्रज्ञता किन्तु तत्र दशवर्षशतानि यावद अबाधाकाल:, अवाधाकालरहिता च अनुभवयोग्या कर्म स्थितिः दलिककर्मनिषकरूपा प्रज्ञप्ता, एवम् भालरसनाम्नो जघन्येन सागरोपमस्य पञ्चअष्टाविंशतिभागाः :- पल्योपमस्यासंख्येयभागोनाः, उत्कृष्टेन स द्वादशसागरोपमकोटीकोटयः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः किन्तु तत्र सार्द्धद्वादशवर्षशतानि यावद अबाधाकालः, अबाधाकालपरिडीना अनुभवयोग्या कम स्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता, कषायरसनाम्नो जघन्येन सागरोपमस्य षड्अष्टाविंशतिभागाः पल्योपमस्यासंख्येयभागोनाः वर्ष कम वीस कोडाकोडी सागरोपम का उसका निषेक काल या अनुभवयोग्य स्थिति का काल है।
मधुर आदि रसों की स्थिति अनुक्रम से वर्गों के समान समझनी चाहिए। मधुररस की जघन्य स्थिति पल्योपम का असंख्यातवां भाग कम सागरोपम का
भाग प्रमाण है और उत्कृष्ट दश कोडाकोडी सागरोपम की है । दश सौ वर्षों का उस का अबाधाकाल है और अबाधा काल कम करने पर जो स्थिति शेष रहती है, यह उसका निषेक काल या अनुभवयोग्य स्थिति का काल है। अम्ल. रसनामकर्म की जघन्य स्थिति पल्यापम का असंख्यातयां भाग कम सागरोपम का भाग है और उत्कृष्ट स्थिति साढे बारह कोडाकोडी सागरोपम प्रमाण है । इसका अबाधाकाल साढे बारह सौ वर्षों का है । इतना काल कम करने पर शेष जो स्थिति है, वह उसका निषेक काल है या अनुभव योग्य स्थिति का काल है कषायरस नामकर्म की जघन्य स्थिति पल्योपम का असंख्यावां भाग कम કડાકડી સાગરોપમને તેને નિષેક કાલ યાને અનુભવગ્ય સ્થિતિને કાળ છે.
મધુર-આદિ રસની સ્થિતિ અનુક્રમથી વર્ણની સમાન સમજવી જોઈએ. મધુરરસની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એ છ એવા સાગરોપમના 8 ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કડાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષોને તેને અબાધાકાળ છે અને તે અબાધાકાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિક કાળ યા અનુભવગ્ય સ્થિતિને કાળ છે.
અસ્લ (ખાટે) રસ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમના ફ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાબાર કોડા કેડી સાગરેપમ પ્રમાણ છે. અમ્લ રસને અબાધાકાળ સાડાબારસે વર્ષોને છે. એટલે કાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તેટલે તેને નિષેક કાળ છે અથવા અનુભવાગ્ય સ્થિતિને કાળ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫