SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयवोधिनी टीका पद २३ स० १० एकेन्द्रियजातिनामस्थितिनिरूपणम् ३५७ सप्तभागो पल्लोपमस्यासंख्येयभागोनौ, उत्कृष्देन विंशतिः सागरोपमकोटिकोटयः कर्मरूपताऽवस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता किन्तु विंशतिः वर्षशतानि यावद अबाधाकाल:-बन्धसमयादारभ्य स्वोदयेन जीवस्य न किञ्चिदपि बाधामुत्पादयति तावत्कालमध्ये दलिककर्मनिषेकस्याभावात, अतएव अबाधाकालपरिहीना अनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्तेति भावः, गौतमःपृच्छति--'सुबिभगंधणामाए पुच्छा' सुरभिगन्धनामकर्मणः कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जह सुकिल्लवष्णनामस्स' यथा शुक्लवर्णनाम्नः स्थितिरुक्ता तथा सुरभिगन्धनाम्नोऽपि वक्तव्या तथा च मुरुभिगन्धनाम्नो जघन्येन सागरोपमस्य एकः सप्तभागः । पल्योपमस्यासंख्येयभागोन:, उत्कृष्टेन दशसागरोपमकोटीकोटयः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्र भाग कम सागरोपम का है और उत्कृष्ट वीस कोडाकोडी सागरापम की कर्म रूपतावस्थान रूप स्थिति कही गई है। इसका अबाधा काल वीस सौ वर्ष का है, अर्थात् बन्ध के समय से लेकर अपने उदय द्वारा वह जीव को चीस सौ वर्षों तक कोई बाधा नहीं पहुंचाता क्योंकि इतने समय तक उसके दलिकों का निषेक नहीं होता है। अतएव अबाधा काल कम कर देने पर जो उत्कृष्ट स्थिति शेष रहती है, वह इसका निषेक काल है, अर्थात् अनुभवयोग्य स्थिति का काल है। गौतमस्वामी-हे भगवन् ! सुरभिगन्ध नामकर्म की स्थिति कितने समय की कही है? ___भगवान्-हे गौतम ! जितनी शुक्ल वर्णनामकर्म की स्थिति कही है, उतनी ही सुरमिगंध नामकर्म की भी स्थिति है अर्थात् सुरभिगंध नामकर्म की स्थिति जघन्य सागरोपम का एक बंटा सात भाग : पल्पोपम का असंख्यातवा भाग આ પ્રમાણે કૃષ્ણવર્ણ નામકર્મની જઘન્ય સ્થિતિ, પલ્યોપમનો અસંખ્યાતમે ભાગ એ છો એવા સાગરોપમના બે સપ્તમાંશ છે ભાગની છે અને ઉત્કૃષ્ટ વીસ કડાકોડી સાગરોપમની કર્મરૂપતા-અવસ્થાનરૂપ સ્થિતિ કહેવામાં આવી છે એમ સમજવું. તેને અખાધાકાળ બે હજાર વર્ષને છે, અર્થાત બંધના સમયથી લઈને તે કમ પિતાના ઉદય દ્વારા જીવને બે હજાર વર્ષ સુધી કઈ બાધા પહોંચાડતું નથી કારણ કે એટલા સમયમાં તેનાં દળિયાને નિષેક થતો નથી. આથી અબાધાકાળ બાદ કર્યા પછી જે ઉત્કૃષ્ટ સ્થિતિ શેષ રહે છે તે તેનો નિષેક કાળ છે અથોત અનુભવેગ્ય સ્થિતિને કાળ છે. શ્રી શૈનમસ્વામી-હે ભગવન્! સુરભિગધ નામકર્મની સ્થિતિ કેટલા સમયની કહેવામાં આવી છે? - શ્રી ભગવાન-હે ગૌતમ! જેટલી શુકલવર્ણ નામકર્મની સ્થિતિ કહી છે તેટલી જ સુરભિગંધ નામકની પણ સ્થિતિ છે. અર્થાત્ સુરમિગંધ નામકર્મની સ્થિતિ જઘન્ય પાપમને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરોપમને ૩ ભાગની છે ઉત્કૃષ્ટ દસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy