________________
३४२
प्रज्ञापनासूत्रे प्रज्ञप्ता, गौतमः पृच्छति-'वे उब्वियसरीरनामए णं भंते ! पुच्छा' हे भदन्त ! वैक्रियशरीरनामकर्मणः खलु कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं सामरोवमसहस्सस्स दोसत्तभागा पलिओवमस्त असंखेजहभागेगं ऊणया' जघन्येन सागरोपमसहस्रस्य द्वौ सप्तभागौ सागरोपमस्य द्वि सहस्रसप्तभागौ पल्योपमस्यासंख्ये यभागोनौ यावद् वैक्रियशरीरनामकर्मणः स्थितिः प्रज्ञप्ता, अत्र वैक्रियशरीरनामकर्मण उत्कृष्टेन विंशतिः सागरोपमकोटी कोटयः स्थिति सत्त्वेन प्रागुक्तरीत्या तस्य जघन्यस्थितिप्ररूपणे सागरोपमस्य द्वौ सप्तभागौ लभ्येते किन्तु वैक्रियषट्कस्यैकेन्द्रियविकलेन्द्रियैबन्धाभावेन असंज्ञिपञ्चेन्द्रि गादिभिरेव तबन्धसंभवेन असंज्ञिपश्चन्द्रियाश्च जघन्येनापि बन्धं कुर्वन्त एकेन्द्रियबन्धापेक्षया सहस्रगुणं कुर्वन्ति, उक्तश्च-'पणवीसपण्णासासयं सहस्सं च गुणकारी' पञ्चविंशतिः पश्चाशत् शतं सहस्रं च गुणकार इति, तस्मात् सागरोपमस्य लब्धौ द्वौ सप्तभागी सहस्रेण गुपयेते हो तो बन्धसमय से दो हजार वर्ष तक जीव को कोई बाधा नहीं पहुंचाता है।
गौतमस्वामी-हे भगवन् ! वैक्रियशरीरनामकर्म की स्थिति कितने काल की कही है ?
भगवान्-हे गौतम ! जघन्य पल्योपम का असंख्यातयां भाग कम सहस्त्र सागरोपम के दो बन्टे सात भाग की, वैक्रियशरीरनामकर्म की स्थिति कही गई है। चैक्रियशरीरनामकर्म कीउत्कृष्ट स्थिति वीस कोडाकोडी सागरोपम की होने से पूर्वोक्त रीति से उस की जघन्य स्थिति की प्ररूपणा करने पर सागरोपम के भाग लब्ध होते हैं, किन्तु एकेन्द्रिय और विकलेन्द्रिय जीव वैक्रियषट्क का बन्ध नहीं करते, असंज्ञी पंचेन्द्रिय आदि ही उस का वध कर सकते हैं और असंज्ञी पंचेन्द्रिय जघन्य स्थितिक भी बन्ध करते हुए भी एकेन्द्रिय की अपेक्षा सहस्त्रगुणा बन्ध करते हैं । कहा भी है-'पच्चीस, पचास, सौ, और કઈ બાધા પહોંચાડતું નથી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! ક્રિય નામકર્મની સ્થિતિ કેટલા સમયની કહેવામાં આવી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્યથી, પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા હજાર સાગરોપમના બે સપ્તમાં ૩ ભાગની ક્રિય શરીર નામકર્મની સ્થિતિ કહેવામાં આવી છે. ક્રિપ શરીર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિની પ્રરૂપણ કરવાથી સાગરોપમના 8 ભાગ મેળવાય છે.
પરંતુ એકેન્દ્રિય અને વિલેન્દ્રિય જીવ પંકિય લબ્ધિષકને બંધ કરતા નથી, અસંસી પંચેન્દ્રિય આદિ છે જ તેને બંધ કરે છે. અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ જઘન્ય સ્થિતિવાળ પણ બન્ધ કરતા કરતા પણ એકેન્દ્રિયની અપેક્ષાએ હજાર ગણું બંધ કરે છે.
કહેવામાં આવ્યું છે કે “પચ્ચીસ, પચાસ છે અને સહસનાગુણા” આથી જ પ્રાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫