SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० प्रज्ञापनासूत्रे अनुभवयोग्या कर्म स्थितिस्तु 'अष्टादशशतवर्षशून्या अष्टादशसागरोपमकोटोकोटचः प्रज्ञप्ता इत्यभिप्रायेणाह - अष्टादशवर्षशतानि अवाधाकालः- चतुरिन्द्रियजातिनामकर्म उत्कृष्टस्थितिकं बर्द्ध सद् बन्धसमयादारभ्य अष्टादशवर्षशतपर्यन्तं स्त्रोदयेन जीवस्य किश्चिदपि बाधांनोसादयति तावत्कालमध्ये दलिक कर्म निषेकस्याभावात्, तदनन्तरमेव दलिकनिषेको भवति अत एवाह - अबाधोना- अबाधाकालपरिहीना अनुभवयोग्या कर्मस्थितिः कर्मद लिकनिषेकरूपा भवतीति भावः, गौतमः पृच्छति 'पंचिदिय जातिनामाए पुच्छा' हे भदन्त ! पञ्चेन्द्रियजाति नामकर्मणः ाः खल कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'जहणेणं सागरोवमस्स दोणि सत्तभागा पलिश्वमस्स असंखेज्जइभागेणं ऊणया' जघन्येन सागरोपमस्य द्वौ सप्तभागौ ; पल्योपमस्या संख्येयभागोनौ यावत् पञ्चेन्द्रियजाति नाम्नः कर्मणः स्थितिः प्रज्ञप्ता, उत्कृष्टतया विंशति सागरोपमकोटिकोटिप्रमाणायाः स्थितेः योग्य स्थिति अठारह सौ वर्ष कम अठारह सागरोपम की है, इस अभिप्राय से कहते हैं - इस का अवाधा काल अठारह सौ वर्षों का है, अर्थात् चतुरीन्द्रिय नामकर्म उत्कृष्ट स्थिति वाला बंधा हो तो अपने बन्धकाल से लेकर अठारह सौ वर्षो तक जीव को उस के दलिकों का निषेक नहीं होता है, दलिकों का निषेक अठारह सौ वर्षों के पश्चात् ही होता है । इस कारण कहा है- अबाधा काल कम कर देने पर अनुभवयोग्य कर्मस्थिति या निषेक काल समझना चाहिए । गौतमस्वामी - हे भगवन् ! पंचेन्द्रिय जातिनामकर्म की कितने काल की स्थिति कही है ? भगवान् - हे गौतम! पंचेन्द्रियजातिनामकर्म की जघन्य स्थिति पल्योषम का असंख्यातवां भाग कम सागरोपम का भाग है । उत्कृष्ट स्थिति वीस છે. અનુભવયેગ્ય સ્થિતિ અઢારસો વર્ષ આછા એવા અઢાર સાગરાપની છે. આ અભિપ્રાયથી એવુ કહેવાનું છે કે તેના અખાધાકાળ અઢારસે વર્ષના છે. અર્થાત્ ચતુરિન્દ્રિય નામક ઉત્કૃષ્ટ સ્થિતિવાળું અધાયુ હોય તો તે મધકાળથી લઈ ને અઢારસા વર્ષો સુધી જીવને કાઇ ખાધા પહાંચાડતુ નથી, કારણ કે આા સમયમર્માંદા સુધીમાં તેનાં દળિયાંના નિષેક થતા નથી. તે કમનાં દળિયાના નિષેક અઢારસા વર્ષો પછીથી જ થાય છે, આ કારણે કહેવામાં આવે છે કે ખાધાકાળ આ કરવાથી અનુભવ ચાગ્ય ક સ્થિતિ યા નિષે કાળ સમજવા જાઈ એ. શ્રી ગૌતમસ્વામી-હૈ ભગવન! પંચેન્દ્રિય જાતિ નામક્રમની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! પોંચેન્દ્રિય જાતિ નામકર્મીની જધન્ય સ્થિતિ પક્ષેપમના અસ ખ્યાતમા ભાગ છે એવા સાગરોપમના એ સપ્તમાંશ હૈ ભાગ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની હાવાથી પૂર્વોક્ત રીતે જધન્ય સ્થિતિનું ઉક્ત પ્રમાણુ સિદ્ધ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy