________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० १० एकेन्द्रियजातिनामस्थितिनिरूपणम्
____ ३३९ भागोनाः प्रज्ञप्ता, 'उक्कोसेणं अट्ठारससागरोवमकोडाकोडीओ, अट्ठारसवाससयाई अबाहा, अबाहूणिया कम्मट्टिई कम्मनिसेगो' उत्कृष्टेन अष्टादशसागरोपमकोटीकोटयः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ताः, अष्टादशवर्षशतानि यायत्तु अबाधाकालः प्रज्ञप्तः, बन्धसमयादारभ्य अष्टादशवर्षशतपर्यन्तं स्वोदयेन न किश्चिदपि बाधामुत्पादयति, अतएव अनुभवयोग्या कमस्थितिः-अबाधोना-अष्टादशशतवर्षहीना-अष्टादशशतवर्षन्यूना इत्यर्थः अष्टादशसागरोपमकोटीकोटयो दलिकककर्मनिषकरूपा प्रज्ञप्ता, एवं चतुरिन्द्रियजातिनामकर्मणोऽपि स्थिति. मतिदिशन्नाह-'चउरिदियजातिनामाए पुच्छा' चतुरिन्द्रियजातिनामकर्मणः खलु कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं सागरोवमस्स णवपणतीसइभागा पलिओवमस्स असंखेजइभागेणं ऊणया' जघन्येन सागरोपमस्य नव पञ्चत्रि शद्भागाः पल्योपमस्यासंख्येयभागोनाश्चतुरिन्द्रियजातिनामकर्मणः स्थितिः प्रज्ञप्ता 'उक्कोसेणं अट्ठारससागरोव पकोडाकोडीओ, अट्ठारसवाससयाई अबाहा, अवाहूणिया कम्मट्टिई कम्मनिसेगो' उत्कृष्टेनाष्टादशसागरोपमकोटीकोटयः कर्मरूपताऽवस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, कम करना चाहिए। उत्कृष्ट अठारह सागरोपम कोडाकोडी की स्थिति कही गई है । अठारह सौ वर्षों का अबाधा काल है । तात्पर्य यह है कि त्रीन्द्रियजाति नामकर्म उत्कृष्ट स्थिति वाला बंधे तो अपने बन्धसमय से लेकर अटारह सौ वर्षों तक वह जीव को कोई बाधा नहीं पहुंचाता है। अतएव उसकी अनुभवयोग्य स्थिति अठारह सौ वर्ष कम अठारह कोडाकोडी सागरोपम की हैं।
चतुरिन्द्रिय नामकर्म की स्थिति कितने काल की कही है ? इस प्रश्न के उत्तर में भगवान ने कहा-हे गौतम ! जघन्य स्थिति पल्योपम का असंख्यातयां भाग कम सागरोपम का नौ बंटे पैतीस (३) भाग प्रमाण कही है। उत्कृष्ट कर्मरूपतावस्थानरूप स्थिति अठारह कोडाकोडी सागरोपम की कही है। अनुभवપમના નવ પાંત્રીસાંશ ૬ ભાગ પ્રમાણે છે પરંતુ તેમાંથી પાપમને અસંખ્યાત ભાગ એ છે કરવો જોઈએ. ઉત્કૃષ્ટ અઢાર કડાકડી સાગરેપની સ્થિતિ કહેવામાં આવી છે. તેને અઢાર વર્ષને અબાધાકાળ થાય છે.
તાત્પર્ય એ છે કે ત્રીન્દ્રિય જાતિ નામક ઉત્કૃષ્ટ સ્થિતિવાળું બંધાય તે તેના બંધસમયથી માંડી અઢાર વર્ષ સુધી તે જીવને કોઈ હરક્ત પહોંચાડતું નથી. આથી જ તેની અનુભવગ્ય સ્થિતિ અઢાર વર્ષ ઓછાં એવી અઢાર કલાકેડી સાગરોપમની છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ચતુરિંદ્રિય જાતિ નામકર્મની સ્થિતિ કેટલા સમયની કહેવામાં આવી છે.?
શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલેપને અસંખ્યાત ભાગ એક એવા સાગરેપમના નવ પાંત્રીસાંશ ભાગ પ્રમાણે કહેવામાં આવી છે.
ઉત્કૃષ્ટ કર્મરૂપતાવસ્થાનરૂપ સ્થિતિ અઢાર કેડાછેડી સાગરેપની કહેવામાં આવી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫