SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ २९४ प्रज्ञापनासूत्रे त्रिंशत् सागरोपमकोटोकोटी पर्यवसन्नतया तासामर्द्धस्य पञ्चदशसागरोपमकोटीकोटीत्वेन प्रत्येकं त्रित्वलाभेन सप्ततिसागरोपमकोटी कोटया अर्द्धस्य पञ्चत्रिशत्सागरोपमकोटीकोटी. प्रमाणत्वेन पञ्चानां निद्राकर्मणां प्रत्येकं सप्तसप्तभागानुपातेन सागरोपमस्य त्रयः सप्तभागाः[] लभ्यन्ते, इति निद्रापञ्चकस्य कर्मणो यथोक्तं जघन्यस्थितिपरिमाणमुपपद्यते इति भावः किन्तु-पञ्चानां ज्ञानावरणप्रकृतीनां चतुमृगा दर्शनावरणप्रकृतीनां चक्षुदर्शनावरणादीनां संज्वलनलोभस्य पश्चानामन्तरायप्रकृतीनां च जघन्या स्थितिरन्तमुहूतम्, सातावेदनीयस्य सकषायिकस्य द्वादशमुहूर्ताः, इतरस्य पुन द्वौं समयौ, प्रथमसमये बन्धो द्वितीयतमये वेदनं है-तीस कोडाकोडी सागरोपम को निद्रापंचक में बँटवारा किया जाय तो एक -एक को छह छह कोडा कोडी सागरोपम प्राप्त होता है, मगर पहले कहे अनुसार तीस की राशि को आधा किया गया है, और तीस का आधा पन्द्रह है, अतएव पन्द्रह का निद्रापंचक में बांटने पर तीन-तीन कोडा कोडी सागरोपम होता है। इस प्रकार तीन भाग प्राप्त हुए। मिथ्यात्व की उत्कृष्ट स्थिति सत्तर कोडा कोडी सागरोपम की है । उसको आधा करने पर पैंतीस होते हैं । इन पैतीस कोडाकोडी सागरोपम को निद्रापंचक में बांट दिया जाय तो एक-एक को सात सात कोडाकोडी सागरोपम लब्ध होता है। इस प्रकार सागरोपम के भाग लब्ध होते हैं। यही निद्रापंचक की जघन्य स्थिति है। किन्तु पांच ज्ञानावरण प्रकृतियों की, चक्षुदर्शनावरण आदि चार दर्शनावरण कर्म की प्रकृतियों की, संज्वलन लोभ को और पांच अन्तराय प्रकृतियों की जघन्य स्थिति अन्त मुहूर्त की है । सकषायिक सातावेदनीय का जघन्ध स्थिति बारह मुहूर्त की और अकषायिक की दो समय की है, क्योंकि कषायरहित जीवों को प्रथम समय પષ્ટીકરણ આ રીતે છે-ત્રીસ કેડાછેડી સાગરોપમને નિદ્રાપંચકમાં વહેંચવામાં એક એકને છ-છ કડાકડી સાગરોપમ પ્રાપ્ત થાય છે, પણ પહેલા કહ્યા પ્રમાણે ત્રીસની રાશિને અડધા કરેલ છે. અને ત્રીસનું અધું પંદર થાય. તેથી જ પંદરને નીદ્રા પંચકમાં વહેંચવામાં ત્રણ-ત્રણ કડાકડી સાગરોપમ થાય છે. એ પ્રકારે ત્રણ ભાગ પ્રાપ્ત થયા મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ સત્તર કેડીકેડી સાગરોપમની છે. તેને અર્ધા કરવાથી પાંત્રીસ થાય છે. પાંત્રીસ કડાકોડી સાગરોપમને નિદ્રા પંચકમાં વહેંચી દેવાય તે એક એકને સાત કેડાછેડી સાગરોપમ લબ્ધ થાય છે. એ પ્રકારે સાગરેમના ૨ ભાગ લબ્ધ થાય છે. આ જ નિદ્રાપંચકની જઘન્ય સ્થિતિ છે. કિન્ત પાંચ જ્ઞાનાવરણ પ્રકૃતિની, ચક્ષુ દર્શનાવરણ, આદિ ચાર દર્શનાવરણ કર્મની પ્રકૃતિની, સંજવલન લેશની અને પાંચ અન્તરાય પ્રકૃતિની જઘન્ય સ્થિતિ અન્તમું હુર્તની છે. સકષાયિક સાતા વેદનીયની જઘન્ય રિથતિ બાર મુહૂની અને અકચિકની ભાગ સમયની છે. કેમકે કષાય રહિત છને પ્રથમ સમયમાં સાતવેદનીયનું બન્ધન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy