SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २३ उ. २ सू. ७ कर्मप्रकृतिनिरूपणम् स्वस्थतनस्थित स्वप्तजनजन्यप्रचलापेक्षया अस्वा अतिशायित्व बोध्यम्, स्त्यानासंघीभूता ऋद्धिः-स्वात्मशक्तिर्यस्यां स्वापावस्थायां सा स्वापावस्था स्त्यानद्धिरुच्यते. गौतमः पृच्छति-दसणचउक्कएणं पुच्छा' हे भदन्त ! दर्शनचतुष्क खलु कतिविधं प्रज्ञप्तम् ? इति पृच्छा, भगवानाह-'गोयमा!' हे गौतम ! 'चउविहं पण्णत्ते' दर्शन चतुष्कं चतुर्विध प्रज्ञप्तम् 'तं जहा-चक्खुदंसणावरणिज्जे जाव केवलदसणावरणिज्जे' तद्यथा-चक्षुर्दर्शनावरणीयम् कर्म यावद्-अवक्षुर्दर्शनावरणीयम् अवधिदर्शनावरणीयम्, केवलदर्शनावरणीयम् कर्म. तत्र चक्षुषा दर्शन चक्षुर्दर्शनं तस्यावरणीयं चक्षुर्दर्शनावरणीयम्, अचक्षुषा-चक्षुरतिरिक्तशेषेन्द्रियमनोभिर्दर्शनम् अचक्षुर्दर्शनम् तस्यावरणीयम् अचक्षुदर्शनावरणीयम्, अवधिरूपं दर्शनम् अवधिदर्शनं तस्यावरणीयम् अवधिदर्शनावरणीयम् केवलरूपं दर्शनं केवलदर्शनं तस्यावरणीयं केवलदर्शनावरणीयम्, अत्र है । जिस निद्रा में ऋद्धि अर्थात् आत्मा की शक्ति स्त्यान अर्थात् केन्द्रीभूत हो जाती है, और उसके प्रभाव से दिन में सोचा हुभा कार्य निद्रा अवस्था में ही करलिया जाता है, वह स्त्यानद्धि निद्रा कहलाती है। श्री गौतमस्वामी-हे भगवन् ! दर्शन चतुष्क के कितने भेद कहे हैं ? श्री भगवान्-हे गौतम! दर्शन चतुष्क के चार भेद है--यथा (१) चक्षु दर्शनावरण (२) अचक्षुदर्शनावरण (३) अवधिदर्शनावरण और (४) केवलदर्शनावरण । चक्षुइन्द्रिय से होनेवाला दर्शन अर्थात् सामान्य ज्ञान चक्षु दर्शन कहलाता है, उसको आवृत्त कहनेवाला कर्म चक्षुदर्शनावरण कहा जाता है। चक्षु के अतिरिक्त शेष इन्द्रियों से होनेवाले दर्शन को आवृत्त करनेवाला कर्म अचक्षु दर्शनावरण हैं। अवधिरूप दर्शन को अर्थात् अवधिज्ञान से पूर्व होनेवाले सामान्य ज्ञान को अवधि दर्शन तथा उसको आवृत्त करनेवाला कर्म अवधि दर्शनावरण कहलाता है। केवल. તેથી આ પ્રશૂલાનિદ્રાની અપેક્ષાએ પણ અધિક ગાઢ નિદ્રા છે જે નિદ્રામાં રાધિ અર્થાત આત્માની શક્તિ ત્યાન અર્થાત્ કેન્દ્રીભૂત થઈ જાય છે, અને તેના પ્રભાવથી દિવસમાં વિચારેલ કાર્ય નિદ્રાવસ્થામાં જ કરી લેવામાં આવે છે, તે ત્યાનદ્ધિ નિદ્રા કહેવાય છે. શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્દર્શન ચતુષ્કના કેટલા ભેદ કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! દૂર્શન ચતુષ્કના ચાર ભેદ છે-જેમકે (૧) ચક્ષુદર્શનાવરણ (२) अयक्षुश नाव२५ (3) अवधिश ना२।२१ अने (४) उमाश ना२ण. આ ચક્ષુદર્શનથી થનારાં દર્શન અર્થાત્ સામાન્ય જ્ઞાન ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. તેને આવૃત્ત કરવાવાળું કર્મ ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. ચક્ષુથી અતિરિકત શેષ ઇન્દ્રિયોથી થનારાં દર્શનને આવૃત્ત કરનારા કર્મો અચક્ષુદર્શનાવરણ છે. અવધિરૂપ દર્શનને અર્થાત્ અવધિજ્ઞાનથી પૂર્વે થનારા સામાન્ય જ્ઞાનને અવધિદર્શન તથા તેને આવૃત્ત કરનારા કર્મ અવધિ દર્શનાવરણ કહેવાય છે. કેવળ રૂપદશ નને અવરૂદ્ધ કરનાર કમ કેવલ દર્શનાવરણ डवाय छे. ३१ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy