________________
२२४
प्रमेयबोधिनी टोका पद २३ सू. ६ सातावेदनीयादि कर्मानुभावनिरूपणम् परिणामाद वीर्यान्तरायकर्मोदयः, विस्रसया-स्वभावेन वा पुद्गलानां परिणाम विचित्रं शीतादि स्वरूपं बेदयते, वस्त्रादिकं दातु कामा अपि शीतातपादिकमापनमवलोक्य दानान्तरायकर्मोदयात् तत्प्रभावाददातारो भवन्ति, इत्येवं परतोऽन्तरायकर्मोदयं प्रतिपाच स्वतस्तदुदयं प्रतिपादयति-तेषां वा अन्तरायकर्मपुद्गलानामुदयेन दानान्तरायादिकम् अन्तरायकर्मफलं वेदयते, प्रकृतमुपसंहरनाह-'एस ण गोयमा! अंतराइए कम्मे' हे गौतम ! एतत् खलु-पूर्वोपदर्शितम् अन्तराय कर्म प्रज्ञप्तम्, 'एस णं गोयमा! जाव पंचविहे अणुभावे पण्णत्ते' हे गौतम! एय खलु-पूर्वोक्तरीत्या प्रतिपादितो यावत्-अन्तरायस्य कर्मणो जीवेन वद्धस्य स्पृष्टस्य बद्धस्पर्शस्पृष्टस्य संचितस्य चितस्य उपचितस्य इत्यादि पूर्वोक्तविशेषण विशिष्टस्य पञ्चविधोऽनुभावः प्रज्ञप्तः, इति 'पण्णवणाए तेवीस. इतमस्स पयस्स पढमो उद्देसो!" ।। सू. १॥ प्रज्ञापनायां त्रयोविंशतितमस्य कर्मप्रकृतिपदस्य प्रथम उद्देशः समाप्तः ॥२३-१ ।। सू. ६॥ ___ अथवा स्वभाव से पुद्गलों के विचित्र शीत आदिरूप परिणाम का वेंदन किया जाता है, क्यों कि जो वस्त्र आदि का दान करने के इच्छुक है, वे भी सर्दी-गर्मी का आवागमन देखकर दानान्तराय कर्म के उदय से अदाता बन जाते हैं। अर्थात वस्त्रादि का दान नहीं करते । इस प्रकार परतः दानान्तराय कर्म के उदय का प्रतिपादन करके, अब उसके स्वतः उदय का सूचन करते है
अथवा अन्तराय कर्म के पुदगलों के उदय से दानान्तराय आदि अन्तराय कर्म का फल का वेदन होता है।
हे गौतम! यह अन्तराय कर्म कहा गया और यह जीव के द्वारा बद्ध, स्पृष्ट, बद्धस्पर्श स्पृष्ट, संचित, चित, उपचित आदि विशेषणों वाला अन्तराय कर्म का पांच प्रकार का अनुभाव कहा गया।
तेइसवें कमेंप्रकृति पद का प्रथम उद्देशक समाप्त ઔષધ પરિણામથી વર્યાન્તરાય કમનો ઉદય થાય છે.
અથવા સ્વભાવથી પુદ્ગલેના વિચિત્ર શીત આદિ રૂપ પરિણામનું વદન કરાય છે, કેમકે જે વસ્ત્ર આદિના દાન કરવાના ઈચ્છુક છે, તેઓ પણ શર્દી ગરમીનું આવાગમન જોઈને દાનાન્તરાય કર્મના ઉદયથી અદાતા બની જાય છે. અર્થાત્ વસ્ત્રાદિનું દાન નથી કરતા.
એ પ્રકારે પરદાનાન્તરાય કર્મના ઉદયનું પ્રતિપાદન કરીને, હવે તેમના સ્વતઃ ઉદયનું કથન કરે છે અથવા અનરાય કર્મના પુગલોના ઉદયથી દાનાતરાય આદિ અન્તરાય કર્મના ફળનું છેદન થાય છે
હે ગૌતમ! આ અન્તરાયકર્મ કહ્યા અને અને આજીવના દ્વારા બંધ, પૃષ્ઠ. બધ્ધ સ્પર્શ સ્પષ્ટ, સંચિત, ચિત, ઉપચિત આદિ વિશેષણવાળા અન્તરાય કર્મનો પાંચ પ્રકારને અનુભાવ કહેવાચા છે.
તેવીસમા કર્મ પ્રકૃતિ પદને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫