________________
प्रज्ञापनासूत्रे
२२३ रायः उपभोगान्तगयः, वीर्यान्तरायः, तत्र दानस्य अन्तराय:-विघ्नो दानान्तरायः, एवं लाभस्य अन्तरायो लाभान्तरायः, एवमग्रेऽपि तत्र दानान्तरायो दानान्तरायस्य कर्मणः फलम्, तथैव लाभान्तरायादयो लाभान्तरायादि कर्मणां फलमवसेयम्, सम्प्रति अन्तरायकर्मोदयं प्रतिपादयति-'जं वेदेइ पोग्गलं वीससा वा पोग्गलाणं परिणाम तेसिं या उदएण अंतराइयं कम्मं वेदेइ' यं वेदयते तथाविध विशिष्टरत्नादिरूपं पुद्गलं यावत् प्रतिविशिष्टरत्नादिसम्बन्धात् तद्विषये एव दानान्तराय कर्मोदयो भवति, सन्धिविच्छेदाधुपकरण सम्बन्धाल्ला भान्तरायकर्मोदयः. प्रतिविशिष्टाहारसंसर्गादनर्धार्थसंबन्धाद्वा लोभतो भोगान्तराय कर्मोदयः, तथैव उपभोगान्तराय कोदकोऽपि अवसेयः, एवं लकुटादेरभिघाताद वीर्यान्तरायकर्मोदयो भवति, यान् वा बहून् पुद्गलान् तथाविधरत्नादिस्वरूपान् वेदयते, यं वा पुद्गलपरिणामं तथाविधाहारौषध्यादि परिणामलक्षणं वेदयते तथाविधाहारौषध. में अन्तराय होना । दान देने में विघ्न आ जाना दानान्तराय कहलाता हैं । लाभ में बाधा खडी हो जाना लाभान्तराय है। इसी प्रकार लाभ आदि में विघ्न होना लाभान्तराय आदि कर्मों का फल है। अब अन्तराय कर्म का उदय का प्रतिपादन करते है :-विशिष्ट प्रकार के रत्न आदि पुदगलो का जो वेंदन किया जाता है, यावत् विशिष्ट रत्न आदि के संबंध से उस विषय में ही दानान्तराय कर्म का उदय होता है। सेंध लगाने के उपकरण आदि के संबंध से लाभान्तराय कर्म का उदय होता है। विशेष प्रकार के आहार के संबंध से अथवा अभोग्य अर्थ के संबंध से लोभ के कारण भोगान्तगय कर्म का उदय होता है । इसी प्रकार उपभोगान्तराय कर्म का भी उदय समझलेना चाहिए' लकडीआदि के आघात से वीर्यान्तराय का उदय होता है। __ अथवा जिन बहुत से रत्नादि पुद्गलों का वेदन किया जाता है, या जिस पुद्गल परिणाम का विशिष्ट आहार औषधि आदि का-वेदन किया जाता है, क्योंकि विशिष्ट प्रकार के आहार तथा औषध-परिणाम से बीर्यान्तराय कर्म का उदय होता है।
દાન દેવામાંવિન પડી જવું તે દાનાન્તરાય કહેવાય છે. લાભમાં વિશ્ન આવી જવું તે લાભાન્તરાય છે. એ પ્રકારે લાભ આદિમાં નડતર આવવું વગેરે લાભાન્તરાય કર્મોનાં ફળ છે
હવે અન્તરાય કર્મના ઉદયનું પ્રતિપાદન કરે છે–વિશિષ્ટ પ્રકારના રન આદિપુદગલેનું જે વેદન કરાય છે. યાવત્ વિશિષ્ટ રત્ન આદિના સંબંધથી તેજ વિષયમાં દાનાન્તરાય કમનો ઉદય થાય છે. ખાતર લગાવાના ઉપકરણ આદિના સમ્બન્ધથી લાભાન્તરાય કર્મનો ઉદય થાય છે. વિશેષ પ્રકારના આહારના સમ્બન્ધથી અથવા અગ્ય અર્થના સંબંધથી લોભને કારણે ભેગાન્તરાય કમનો ઉદય થાય છે.
એ જ પ્રકારે ઉપભેગાન્તરાય કર્મનો પણ ઉદય સમજી લેવા જોઈએ. લાંકડી વિગેરે ના આઘાતથી વીર્યાન્તરાયનો ઉદય થાય છે.
અથવા જે ઘણા રત્નાદિ પુદ્ગલોનું વેદન કરાય છે અથવા જે પુદગલ પરિણામના વિશિષ્ટ આહાર ઓષધિ આદિનું વેદન કરાય છે, કેમકે વિશિષ્ટ પ્રકારના આહાર તથા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫