SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ १९० प्रज्ञापनासूत्रे चं कमतो ॥१॥ थीणगिद्धी पुण अइसंकिलिट्ठ कम्माणुवेयणे होइ । महणिद्दादि णचिंतिय वावारपसाहणी पायं ।।२।। सुखप्रतिबोधा निद्रा, दुःखप्रतिबोधा च निद्रा निद्राच प्रचला भवति स्थितस्य तु प्रचला प्रचला च चङ्क्रमतः ॥१॥ स्त्यानद्धिः पुनरतिसंक्लिष्ट कर्माणुवेदने भवति । महानिद्रादिनचिन्तित व्यापार प्रसाधनी प्रायः ॥ २ ॥ चक्षुर्दशनावरणम्-चक्षुः सामान्यदर्श नोपयोगावरणम् ६, अचक्षुर्दर्शनावरणम्-अचक्षुः सामान्यदर्शनोपयोगावरणम् ७, अवधिदर्शनावरणम् ८, केवलदर्शनावरणश्च ९, अत्रापिपूर्वोक्तरीत्यैव स्वयमुदीर्णस्य परेण वा उदीरितस्य दर्शनावरणीयकर्मण उदयेन इन्द्रियाणां लब्ध्युपयोगावरणं प्रतिपादयति-'जं वेदेई पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा जिस निद्रा से सरलतापूर्वक जागा जाय वह निद्रा कहलाती है। बडी कठिनता से जो दूर हो वह गाढी नींद निद्रानिद्रा कही जाती है । बैठे-बैठे को आने वाली निद्रा प्रचला कहलाती हैं। चलते-फिरते को आनेवाली निद्रा प्रचलाप्रचला कहलाती है । और अत्यन्त संक्लेशमय कर्म परमाणुओं का वेदन होने पर आनेवाली निद्रा स्त्यानर्द्धि कहलाती है। इस स्त्यानदि महानिद्रा में दिन मे सोचे हुए कार्य प्रायः कर डाले जाते हैं। (६) चक्षुदर्शनावरण-चक्षुदर्शन अर्थात् नेत्र के द्वारा होने वाले सामान्य उपयोग को आवृत्त करना। __ (७) अचक्षु दर्शनावरण-नेत्र से भिन्न अन्य इन्द्रियों द्वारा होने वाले सामान्य उपयोग का आवरण । (८) अवधिदर्शनावरण-अवधिदर्शन न होना । (९) केवल दर्शनावरण-केवलदर्शन को उत्पन्न न होने देना । यहां भी स्वयं उदय को प्राप्त या दूसरे के द्वारा उदीरित दर्शनावरणीय कर्म के उदय से इन्द्रियों के लब्धि और उपयोग का आवरण होना प्रतिपादन करते हैंછે. કહ્યું પણ છે જે ઊંધથી સરલતાપૂર્વક જાગી જવાય તે નિદ્રા કહેવાય છે. ઘણી મુશ્કેલીથી જે દુર થાય તે ગાઢ ઊંઘ નિદ્રા-નિદ્રા કહેવાય છે. બેઠે બેઠે આવનારી ઊંઘ પ્રચલા કહેવાય છે. હાલતા ચાલતા આપનારી ઊંઘ પ્રચલા પ્રચલા કહેવાય છે. અને અત્યન્ત સંકલેશમય કર્મ પરમાણુઓનું વેદન કરતાં આવનારી નિદ્રા યાનધિં કહેવાય છે. આ રસ્યાનદ્ધિ મહાનિદ્રામાં દિવસમાં વિચારેલાં કાર્યપ્રાયઃ કરી દેવાય છે. (૬) ચક્ષુદનાવરણ-ચક્ષુદર્શન અર્થાત્ નેત્રદ્વારા થનારા સામાન્ય ઉપયોગને આવૃત્ત કર. (૭) અચક્ષુદર્શનવરણ –નેત્રથી ભિન્ન અન્ય ઈન્દ્ર દ્વારા થનારા સામાન્ય ઉપયોગનું આવરણ. (૮) અવધિ દશનાવરણ–અવધિ દર્શન ન થવું (૯) કેવલ દર્શનાવરણ-કેવલ દર્શનને ઉત્પન્ન ન થવા દેવું. અહીં પણ સ્વયં ઉદયને પ્રાપ્ત અગર બીજાના દ્વારા ઉદીતિ દર્શનાવરણીય કર્મના ઉદયથી ઈન્દ્રિયેની લબ્ધિ અને ઉપયોગનું આવરણ થવું પ્રતિપાદન કરે છે બીજાનાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy