________________
प्रमेयबोधिनी टीका पद २३ सू. ४ कर्मप्रकृतिबन्धद्वारनिरूपणम् केचिन्नोवेदयन्ते, केषाश्चित् मनुष्याणां क्षीणघातिकर्मणामपि उपलभ्यमानत्वात् , ये तावत् क्षीणघातिकर्माणो मनुष्या: सन्ति ते नो वेदयन्ते, ये तु अक्षीणघातिकर्माणः सन्ति ते वेदयन्ते इति भावः, 'एवं जहा णाणावरणिज्ज' तहा सणावरणिज्ज मोहणिज्ज अंतराइयं च' एवम्-पूर्वोक्तरीत्या यथा ज्ञानावरणीय कर्म एकत्वबहुत्वाभ्यां प्ररूपिन तथा दर्शनावरणीय मोहनीयम् अन्तरायश्चापि कर्म एकत्वबहुत्वाभ्यां प्ररूपणीयम् किन्तु- वेयणि जाउनामगोयाइं एवं चेव, णवरं मणूसे विनियमा वेदेइ' वेदनीयायुर्नामगोत्राणि कर्माणि एवश्चैव-पूर्वसमुच्चयजीवपदोक्तरीत्यैव जीवसमुच्चयपदे भजनीयानि-केचित् जीवा वेदयन्ते केचिनोवेदयन्ते तत्र सिद्धा नो वेदयन्ते तदितरे च वेदयन्ते इत्यर्थः, शेषाः पुन रयिकादयो मनुष्याश्चापि नियमतो वेदयन्ते इत्यभिप्रायेणाह-नवरं-विशेषस्तु मनुष्योऽपि नियमात-नियमतो वेदयते आसंसारचरमसमयमवश्यममीषामुदयसंभवात् , सर्वसंख्यया च वेदनबारेऽपि एकत्वबहुत्वाभ्यां षोडशनियम से ज्ञानावरणीय कर्म का वेदन करते हैं । क्योंकि ये सब घातिक कर्मों का क्षय करने में समर्थ नहीं होते । मनुष्य कोई वेदन करते हैं, कोई नहीं वेदन करते हैं, क्योंकि कोई-कोई मनुष्य घाति कर्मों का क्षय कर चुकने वाले भी होते हैं । जिन्होंने घातिया कर्मों का क्षय कर दिया है, वे ज्ञानावरणीय कर्म का वेदन नहीं करते हैं और जिनके घातिया कर्मों का क्षय नहीं हुआ है, वे उसका वेदन करते हैं।
इसी प्रकार दर्शनावरणीय, मोहनीय और अन्तराय के विषय में एकवचन और बहुवचन को लेकर कथन करना चाहिए । किन्तु वेदनीय, आयु, नाम और गोत्र कर्मों के संबंध में कुछ भिन्नता है । उन्हें मनुष्य भी नियम से वेदता है. क्योंकि ये चार भघातिया कर्म मनुष्य में भी चौदहवें गुणस्थान के अन्त तक, बने रहते हैं और उनका वेदन भी होता रहता है ।
समुच्चय जीव या जीवों के विषय में यही कहना चाहिए कि इन वेदनीय, आयु, કરતા, નારક, અસુરકુમાર આદિભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વાદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય વાનન્તર, જતિષ્ઠ, અને વૈમાનિક નિયમથી જ્ઞાનાવરણય કર્મનું વેદન કરે છે. કેમકે આ બધા ઘાતિક કમેના ક્ષય કરવામાં સમર્થ નથી થતા, મનુષ્ય કઈ વેદન કરે છે કેઈ નથી વેદન કરતા કેમકે, કઈ કે મનુષ્ય ઘાતિકને ક્ષય કરી રહેલા પણ હોય છે. જેણે ઘાતિયા કર્મોને ક્ષય કર્યો છે તેઓ જ્ઞાનાવરણીય કર્મનું વેદન નથી કરતા અને જેઓને ઘાતિયા કમેને ક્ષય નથી થયે, તેઓ તેમનું વેદન કરે છે.
એજ પ્રકારે દર્શનાવરણીય મેહનીય અને અન્તરાયની બાબતમાં એકવચન અને બહવચનને લઈને કથન કરવું જોઈએ. પણ વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મોના સમ્બન્ધમાં કાંઈક ભિન્નતા છે. તેમને મનુષ્ય પણ નિયમે કરીને વેદે છે, કેમ કે આ ચાર અષાતિયા કમ મનુષ્યને પણ ચીદમાં ગુણસ્થાનના અન્ત સુધી, લાગી રહે છે અને તેમનું વેદન પણ થયા કરે છે.
સમુચ્ચયજીવ અગર જીવોના વિષયમાં એજ કહેવું જોઈએ કે આ વેદનીય, આયુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫