________________
प्रज्ञापनासूत्रे स्य कर्मण उदयेन दर्श नमोहनीय कर्म निर्गच्छति-निश्चयेन अवश्य प्राप्नोति, विपाकावस्थोदयेन प्रतिपद्यते इत्यर्थः 'दसणमोहणिज्जस्स कम्मस्स उदएणं मिच्छत्तं नियच्छइ' दर्शनमोहनीयस्य कर्मण उदयेन मिथ्यात्वं निर्गच्छति-निश्चयेनावश्य प्राप्नोति, तत्त्वम् अतत्त्वरूपेण, अतत्त्वं तत्त्वरूपेण अध्यवस्यतीत्यर्थः तदनन्तरम्-'मिच्छत्तणं उदिएणं गोयमा ! एवं खलु जीबो अट्ठकम्मपगडीओ बंधई' हे गौतम ! मिथ्यात्वेन पूर्वोक्तस्वरूपेण उदितेन-उदयं प्राप्तेन मिथ्यात्वोदयेनेत्यर्थः एवम्-पूर्वोक्तरीत्या खलु प्रायेणजीवः अष्टौ कर्मप्रकृती बनाति, खलु पदेन प्रायो वृत्तिः सूचिता, तेन कश्चित् सम्यग्दृष्टिरपि अष्टौ कर्म प्रकृती बंधाति, केवल कश्चित् सूक्ष्मसंपरायादिने बनायपि, तथा च पूर्व कर्म परिणाम सामर्थ्याद् उत्तरकर्म संभवति यथा बीजादङ्करपत्रनालादिः तथा चोक्तम्-'जीवपरिणामहेउ कम्मत्ता पुग्गला परिणमंति । पुग्गल कम्मनिमित्तं जीवो वि तहेव परिणमई ॥१॥ इति, उदय से दर्शनमोहनीय कर्म को प्राप्त करता है, अर्थात् जिसे दर्शनावरणीय कर्म का उदय होता है, उसे दर्शनमोहनीय कर्म का उदय हो जाता हैं। दर्शनमोहनीय कर्म के उदय से मिथ्यात्व को प्राप्त करता है, अर्थात् अतत्त्व का तत्त्व के रूप में और तत्त्व का अतत्त्व के रूप में श्रद्धान करता है। तदनन्तर मिथ्यात्व के उदय से जीव आठ कर्मप्रकृतियों का बन्ध करता है।
__यहाँ 'खलु' इस पद से प्रायः, का अर्थ सूचित किया गया है । अतएव आशय यह निकलता है कि कोई-कोई सम्यग्दृष्टि भी आठ कर्मप्रकृतियों का बंध करता है, केवल सूक्ष्म सम्पज्ञय संयत आदि को बन्ध नहीं करते हैं।
इस प्रकार पूर्व कर्म परिणाम से अगले कर्मों का बन्ध होता है, जैसे बीज से अंकुर पत्र, नाल आदि की उत्पत्ति होती है। कहा भी है- 'जीव के परिणामों के कारण (कर्मवर्गणा के) पुद्गल कम रूप में परिणत होते हैं और उन कर्म पुद्गलों के कारण जीव का उसी प्रकार का परिणमन हो जाता है। કરે છે, અર્થાત્ જેને દર્શનાવરણીય કર્મને ઉદય થાય છે, તેને દર્શન મેહનીય કર્મને ઉદય થઈ જાય છે, દર્શન મેહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે, અર્થાત્ અતત્વનો તત્વના રૂપમાં અને તત્ત્વને અતત્વના રૂપમાં લે છે, તદનન્તર મિથ્યાત્વના ઉદયથી જીવ આઠ કમ પ્રકૃતિયાના બન્ધ કરે છે.
અહીં વિવું) એ પદથી પ્રાયઃ નો અર્થ સૂચિત કરાય છે. તેથી જ આશય એ નીકળે છે કે કઈ કઈ સમ્યગ્દષ્ટિ પણ આઠ કર્મ પ્રકૃતિને બન્ધ કરે છે, કેવલ સૂક્રમ સંપરાય સંયત આદિજ બબ્ધ નથી કરતા,
એ પ્રકારે પૂર્વ કર્મના પરિણામથી આગલા કર્મોને બબ્ધ થાય છે, જેમ બીજથી અંકુર પત્ર, નાલ આદિની ઉત્પત્તિ થાય છે. કહ્યું પણ છે–જીવના પરિણામેના કારણે કર્મ વર્ગણ પુદ્ગલ કર્મ રૂપમાં પરિણત થાય છે અને તે કર્મ પુદ્ગલેના કારણે જીવનું એ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫