________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ८ प्राणातिपातविरमणनिरूपणम् भवति, 'अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य' अथवा बहवः सप्तविधक मबन्धकाश्च अष्टविधकर्मबन्धकाश्च भवन्ति तथा च यदेकोऽप्यष्टविधवन्धको नोपलभ्यत्ते तदा सर्वेऽपि सप्तविधबन्धकाइति प्रथमो भगः, यदा तु एकोऽप्यष्टविधवन्धको लभ्यते तदा सप्त विधबन्धकाश्चाष्टविधवनकश्चेति द्वितीयोभङ्गः, यदातु अष्टबन्धका अपि बहवोलभ्यन्ते तदा सप्तविधवन काश्चाष्ट विधवनकाश्चेति तृतीयोभङ्गः, ‘एवं जाव वेमाणिया' एवम्-नैयिका इव यावद-असुरकुमारादयो भवनपतयः पृथिवी कायिकायेकेन्द्रियाः, द्वीन्द्रियास्त्रीन्द्रियाश्चतुरिन्द्रियाः पञ्चेन्द्रिया स्ति र्यग्योनिका वानव्यन्तराः ज्योतिष्का वैमानिकाश्चापि मिथ्यादर्शनशल्यविरताः सर्वे सप्तविधकर्म बनकाश्च भवन्ति, बहवः सप्तविधवनकाश्च एकोऽष्टविधवनकश्चेतिवा, बहव एव सप्तविधवनकाश्च अष्टविधवनकाश्च भवन्ति, किन्तु णवरं मण्साणं जहा जीवाणं' नवरम्-विशेषस्तु मनुष्याणां यथासमुच्चय जीवानां सप्तविशतिर्भङ्गाः प्रतिपादिता स्तथाप्रतिपत्तव्या इति भावः ।।सू.८।। ___अथवा बहुनसे-सात के और बहुतसे आठ के बंधक होते हैं। तात्पर्य यह है कि जब कोई भी नारक आयु कर्मका बंधक नहीं होता. तब सभी सातके बन्धक होते हैं। जब कोई एक नारक आयुका बध करता है तब एक आठ का बंधक पाया जाता है।
जब आयुका बंध करनेवाले भी बहुत और आयुका बंधन करनेवाले भी बहुत संख्या में पाये जाते हैं, तब बहुत सात के और बहुत आठके बंधक होते हैं । इस प्रकार तीन भंग होते हैं।
नारकों के समान अमुरकुमार आदि भवनपति, पृथ्वी कायिक आदि एकेन्द्रिय, द्वीन्द्रिय त्रीन्द्रिय, चतुरिन्द्रिय, तिथंच पंचेन्द्रिय वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक भी या तो सब सात कर्मप्रकृतियों के बंधक, अथवा बहुत सात के और कोइ एक आठका बंधक, अथवा बहुत सात के और बहुत आठ के बंधक होते हैं। मनुष्यों और समुच्चय जाकों के विषय में पूर्वोक्त सत्ताईस भंग समझले ने चाहिए ॥ सू. ८ ॥
અથવા ઘણા સાતના અને ઘણા આઠના બંધક થાય છે. તાત્પર્ય એ છે કે જ્યારે કોઈ પણ નારક આયુકર્મના બંધક નથી થતા ત્યારે બધા સાતના બન્ધક બને છે. જ્યારે કોઈ એક નારક આયુનો બન્ધ કરે છે ત્યારે એક આઠની બધક મળે છે. - જ્યારે આયુનો બન્ધ કરનારા પણ ઘણું અને આયુને બધ ન કરનારાપણ ઘણી સંખ્યામાં મળી આવે છે, ત્યારે ઘણું જીવો સાતના અને ઘણા આઠના બન્ધક હોય છે. એ પ્રકારે ત્રણ ભંગ થાય છે.
નારકની સમાન અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, દ્વાદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય વાનવ્યતર, જ્યોતિષ્ક અને વૈમાનિક પણ છે કે બધા સાત કર્મપ્રકૃતિના બન્ધક અથવા ઘણા સાતના અને કેઈ એક આઠના બંધક, અથવા ઘણુ સાતને અને ઘણું આઠના બન્ધક હોય છે. મનુષ્ય અને સમુચ્ચય જીના विषयमा पनि सत्यापीस स स सेवा न . ॥ सू.८॥
બાવીસમું પદ સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫