________________
प्रज्ञापनासत्रे एकविधकर्मबन्धको भवति, कदाविद् अवन्धको वा भवति ‘एवं मणूसे विभाणयवे' एवम् -समुच्चयजीवोक्तरीत्या मनुष्योऽपि भणितव्यः-पक्तव्यः, तथा च मनुष्योऽपि कदाचित्सप्तविधकर्मबन्धकः, कदाचिद् अष्टविधकर्मबन्धकः कदाचित् षड्विधर्म बन्धको वा कदाचिद् एकविधकर्मबन्धको वा भवेत्,कदाचित्तु अवन्धको वा भवेत,अथ बहुत्यमधिकृत्य गौतमः पृच्छति - 'पाणाइवायविरया णं भंते ! जीवा कइ कम्मपगडीओ बंधति ? ' हे भदन्त ! प्राणातिपातविरताः खलु जीवाः कति कर्मप्रकृती
नन्ति? श्री भगवानाह-गोयमा!'हे गौतम! 'सव्वेवि ताव होज्जा सत्तविहबंधगा य एगविहबंधगा य १ ' सर्वेऽपि जीवास्तावद् भवेयुः सप्तविधकर्मबन्धकाश्च एकविध कर्मबन्धकाच १ तत्र प्रमत्ताप्रमतापूर्वकारणानिवृत्तवादरसम्परायाः सप्तविधवन्धका भवन्ति किन्तु प्रमत्ता अप्रमत्ताश्चायुर्वन्धकालेऽष्टविधबन्धका भवन्ति तैरायुषोऽपि है, कोई एक कर्मप्रकृति का बन्ध करता है और कोई जीव अबन्धक होता है, अर्थात् किसी भी प्रकृति का बध नहीं करता।
समुच्चय जीवके समान मनुष्य की वक्तव्यता भी समझ लेनी चाहिए,अर्थात मनुष्य भी कदाचित् सात प्रकृतियों का, कदाचित् आठ प्रकृतियोंका, कदाचित् छह प्रकृ. तियों का,कदाचित् एक कर्मप्रकृति का बन्धक होता है और कदाचित अबन्धकहोताहै ___अब गौतमस्वामी बहुवचन का आश्रय लेकर प्रश्न करते है-हे भगवन्! प्राणाति पात से विरत मनुष्य कितनी कर्मप्रकृतियों का वध करते हैं ? __श्री भगवान-हे गौतम! सब जीव सात कर्मप्रकृतियों को बांधने वाले होते हैं और बहुत एक को बांधने वाले होते हैं (१)
मत्त संयत, अप्रमत्तसंयत' अपूर्वकरण, अनिवृत्तिबादर सम्परायगुणस्थानों वाले सात प्रकृतियों के बन्धक होते हैं किन्तु प्रमत्त संयत और अप्रमत्त संयत जब आयु कर्म का भी बंध करते हैं, तब आठ के बंन्धक होते हैं। કર્મ પ્રકૃતિને બંધ કરે છે અને કોઈ અબન્ધક હોય છે અર્થાત્ કઈ પણ પ્રકૃતિને मनथीरता.
સમુચ્ચય જીવના સમાન મનુષ્યની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ, અર્થાત મનુષ્ય પણ કદાચિત સાત પ્રકૃતિના, કદાચિત આઠ પ્રકૃતિ, કદાચિત્ છ પ્રકૃતિના, કદાચિત એક કર્મ પ્રકૃતિના બંધક હોય છે અને કદાચિત્ અબંધક હોય છે.
હવે ગૌતમસ્વામી બહુવચનને આશ્રય લઈને પ્રશ્ન કરે છે હે ભગવન્! પ્રાણાતિપાતથી વિરત મનુષ્ય કેટલી કર્મ પ્રકૃતિને બંધ કરે છે?
શ્રી ભગવા-હે ગૌતમ! બધા જીવ સાત કર્મ પ્રકૃતિને બાંધનારા હોય છે અને ઘણા એકને બાંધનારા હોય છે (૧)
પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર, સૂક્રમસં૫રાય ગુરથાનો વાળા સાત પ્રકૃતિના બન્ધક હોય છે, કિન્તુ પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત જયારે આયુકમને પણ બંધ કરે છે, ત્યારે આઠના બંધક થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫