SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयब धिनी टीका पद २२ सू. ६ क्रियाविशेषनिरूपणम् कुमारस्स'एवम्-नैरयिकस्येव यावत्असुरकुमारस्य नागकुमारस्य सुवर्णकुमारस्य अग्निकुमारस्य विद्युत्कुमारस्य उदधिकुमारस्य द्वीपकुमारस्य पवनकुमारस्य स्तनितकुमारस्य चाद्याश्चतस्रः क्रियाः परस्परं नियमतोऽविनाभाविन्यो भवन्ति,मिथ्यादर्शनप्रत्या तु कदाचिद् भवति कदाचिन्न भवति, पुढविकाइयस्स जाव चउरिदियस्स' पंचवि परोप्परं नियमा कज्जंति!'पृथिकायिकस्य यावत् अकायिकस्य तेजस्कायिकस्स वायुकायिकस्य वनस्पतिकायिकस्य द्वीन्द्रियस्य त्रीन्द्रियस्य चतुरिन्द्रियस्य च पश्चापि आरम्भिकी प्रभृति मिथ्यादर्शनत्ययान्ताः क्रियाः परस्पर नियमाद्-अविनाभाविन्यः क्रियन्तेभवन्ति, पृथिवोकायिकादीनां मिथ्यादर्शनक्रियाया अपि अवश्यंभावात, 'पंचिंदियतरिक्खजोणियस्स आइल्लिायाओ तिणि वि परोप्पर नियमा कज्जति' पञ्चसे होती हैं,क्यों की मिथ्यात्व के सद्भाव में शेष चारों क्रियाएँ अवश्य होती हैं, ____नारक के विषय में जैसा कहा है,वैसा ही कथन यहांपर असुरकुमार,नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार विद्युत्कुमार, उदधिकुमार, द्वीपकुमार,दिक्कुमार,पवनकुमार, और स्तनितकुमार देवों के संबंध में भी समझना चाहिए । उनको भी चार क्रियाएँ होती है,मगर मिथ्यादर्शनप्रत्यया क्रिया कदाचित् होती है,कदाचित् नहीं भी होती। पृथ्वीकायिक, अपुकायिक, तेजस्कायिक, वायुकायिक और वनस्पतीकायिक, द्वीन्द्रिय, त्रिन्द्रिय, एवं चतुरिन्द्रिय को आरंभिकी आदि पांचों क्रियाएँ परस्पर नियमसे होती हैं । उन पांचोका इन जीवों में अविनाभाव निश्चित है । क्योंकि ये सब मिथ्यादृष्टि होते हैं, अतः उनमें पांचों क्रियाएँ होती ही है । पंचेन्द्रियतिथंच योनिक जीव को प्रारंभिकी तीन क्रियाएँ-आरंभिकी, पारिग्रहिकी और मायाप्रत्यया परस्पर नियमसे अवश्य होती है, क्योंकि देशविरહતી. હા જેને મિથ્યાદર્શનપ્રત્યય ક્રિયા થાય છે, તેને શરૂઆતની ચાર ક્રિયાઓ નિયમથી થાય છે, કેમકે મિથ્યાત્વના સભાવમાં શેષ ચાર ક્રિયાઓ અવશ્ય થાય છે નારકના વિષયમાં એવું કહ્યું છે, તેવું જ કથન અસુરકુમાર, નાગકુમાર સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર પવનકુમાર, અને સ્વનિતકુમાર નાસમ્બન્ધમાં પણ સમજવું જોઈએ, તેમને પણ ચાર ક્રિયાઓ થાય છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કદાચિત્ થાય છે, કદાચિત નથી થતી. - પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને આરંભિક આદિ પાંચ ક્રિયાઓ પરસ્પર નિયમથી થાય છે. આ પાંચે તે માં અવિનાભાવ નિશ્ચિત છે, કેમકે આ બધા મિથ્યાદષ્ટિ હોય છે, તેથી તેઓમાં પાંચ ક્રિયાઓ થાય છે. પંચેન્દ્રિય તિર્યંચ યુનિક જીવને પ્રારંભિકી ત્રણ કિયાઓ-આરંભિક, પારિઐહિકી અને માયાપ્રત્યયા પરસ્પર નિયમથી અવશ્ય થાય છે. કેમકે દેશવિરત ગુણસ્થાન સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy