________________
१०३
प्रमेयबोधिनी टीका पद २२ सू. ६ क्रियाविशेषनिरूपणम् 'गोयमा !'हे गौतम! 'पंच किरियाओ पण्णत्ताओ' नैरयिकाणां पश्च क्रियाः प्रज्ञप्ता:'तं जहा आरंभिया जाव मिच्छादसणवत्तिया'-आरम्भिको क्रियायावत्-पारिग्रहिकी मायाप्रत्यया अप्रत्याख्यानक्रिया मिथ्यादश नप्रत्यया क्रिया च ‘एवं जाव वेमाणिया गं' एवम्-नैरयिकाणामिव यावत्-पृथिवीकायिकादीनामेकेन्द्रियाणां द्वित्रिचतुरिन्द्रियाणां पञ्चेन्द्रियतिर्यग्योनिकानां मनुष्याणां वानव्यन्तराणां ज्योतिष्काणां वैमानिकानाच आरम्भिक्यादि पश्च क्रियाः प्रज्ञप्ताः अथ पञ्चानामपि क्रियाणां परस्परमविनाभावं प्ररूपयितुमाह-'जस्स णं भंते ! जीवस्स आरंभिया किरिया कजइ तस्स परिग्गहिया किं कजइ ?' हे भदन्त ! यस्य खलु जीवस्य आरम्भिकी क्रिया क्रियते-भवति तस्य जीवस्य पारिग्रहिकी क्रिया किं क्रियते-भवति ? एवम् 'जस्स पारिगाहिया किरिया कजइ तस्स आरंभिया किरिया कज्जइ?' यस्य जीवस्य पारिग्रहिकी क्रिया क्रियते-भवति तस्य किम् आरम्भिकी क्रिया क्रियते-भवति ?
श्री भगवान्-हे गौतम ! पांच क्रियाएँ लगती हैं । वे इस प्रकार हैं-आरंभिकी, पारिग्रहिकी, मायाप्रत्यया, अप्रत्याख्यान क्रिया और मिथ्यादर्शनप्रत्यया क्रिया। नारकजीवों के समान पृथ्वीकायिक, आदि एकेन्द्रियों को, द्वीन्द्रियों को त्रीन्द्रियों को, चतुरिन्द्रियों को तिर्यंच पंचेन्द्रियों को मनुष्यों को वानव्यन्तरों को, ज्योतिष्कों तथा वैमानिकों को आरंभिकी आदि पांचों क्रियाएँ कही हैं ।
अब पांचो क्रियाओं का परस्पर अविनाभाव कहते है
श्री गौतमस्वामी-हे भगवन् ! जिस जीव को आरंभिकी क्रिया होती है, क्या उसे पारिग्रहिकी क्रिया भी होती है? और जिस जोवको पारिग्रहिकी क्रिया होती है, उसको क्या आरंभिकी क्रिया भी होती है ?
श्री भगवान्-हे गौतम ! जिस जीव को आरंभिकी क्रिया होती है, उसे पारिग्रहीकी क्रिया कदाचित् होती है-कदाचित् नहीं भी होती है । किन्तु जिस 1 શ્રી ભગવાન-હે ગૌતમ! પાંચ ક્રિયાઓ લાગે છે. તે આ પ્રકારે છે–આરંભિકી પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા.
નારકોની સમાન, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોને દ્વીન્દ્રિોને ત્રીન્દ્રિયને ચતુરિન્દ્રિયોને, તિર્યંચ પંચેન્દ્રિયોને, મનુષ્યને, વનવ્યન્તને, તિષ્કને તથા વૈમાનિકોને આરંભિકી આદિ પાંચ કિયાએ કહી છે.
હવે પાંચે કિયાઓને પરસ્પર અવિનાભાવ કહે છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે જીવને આરંભિકી કિયા થાય છે, શું તેને પારિગ્રહિક ક્રિયા પણ થાય છે? અને જે જીવને પારિગ્રહિક ક્રિયા થાય છે, તેને શું આરંભિક ક્રિયા પણ થાય છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, તેને પારિગ્રહિક કિયાકદાચિત થાય છે, કદાચિત્ નથી પણ થતી. કિન્તુ જે જીવને પરિગ્રહિક કિયા થાય છે તેને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫