________________
प्रबोधिनी टीका पद ३६ स्० ९ कषायसमुद्घातनिरूपणम्
१०३७
"
माह - यावद् वैमानिकत्वे - वैमानिकस्य वैमानिकत्वे' इत्यालापकं यावदित्यर्थः तथा च नैरपिकस्य नैरयिकत्वे इव असुरकुमारादित्वे वैमानिकत्वान्ते, एवम् - असुरकुमारादिनामपि वैमानिकान्तानां नैरयिकत्वादि चतुर्विंशति स्वपरस्थानेषु प्रत्येकं क्रोधसमुद्घाता अती. तानागतसम्बन्धिनो वकत्र्याः सर्वसंख्यया च षट्पञ्चाशदधिकसहस्रसंख्यका पालापका भवन्तीति बोध्यम्, तत्र अतीताः क्रोधसमुद्घाता यथायोगमनन्ता अवसेया अनागतास्तु यथासंभवं कस्यचित्पन्ति कस्यचिन्नसन्ति यस्यापि सन्ति तस्यापि जघन्येन एकद्वित्रा वा उत्कृष्टेन संख्येया वा असंख्येया वा अनन्ता वा अवसेयाः, सम्प्रति मानसमुद्घातं मायासमुद्रघातञ्च प्ररूपयितुमतिदिशन्नाह - 'माणसमुग्धाए मायासमुग्धाए विनिश्वसेसं जहा मारणंतियसमुग्धाए' मानसमुद्घातो मायासमुद्घातोऽपि निरवशेषम् - साकल्येन यथा मारणान्तिक समुद्घात उक्तस्तथा वक्तव्यः तथा च नैरयिकादीनां प्रत्येकं चतुर्विंशतिदण्डकक्रमेण अनन्ता भी पूरा कर लेना चाहिए। वह कहां तक कहना चाहिए ? उत्तर है - वैमानिकों तक इस प्रकार जैसे नारक के नारक पर्याय में क्रोधसमुद्घात कहा है । उसीप्रकार असुरकुमार का असुरकुमारपर्याय में तथा अन्य सभी वैमानिक पर्याय तक में अर्थात् चौबीसों दंडकों में क्रोधसमुद्घात का कथन समझ लेना चाहिए | इस प्रकार सब मिलकर एक सहस्र छप्पन आलापक होते हैं । उनमें अतीत क्रोधसमुद्घात यथायोग्य अनन्त जानने चाहिए और अनागत किसी के होते हैं, किसी के नहीं होते। जिसके होते हैं, जघन्य एक, दो या तीन होते हैं और उत्कृष्ट संख्यात, असंख्यात अथवा अनन्त होते हैं ।
3
अब मानसमुद्घात और मायासमुद्घात की प्ररूपणा के संबंध में कहते हैं - मानसमुद्घात और मायासमुदघात पूरी तरह मारणान्तिकसमुद्घात के समान कह लेना चाहिए । इस प्रकार चौबीस दण्डकों में से प्रत्येक में अतीत કહેવા જોઈએ. તે કયાં સુધી કહેવા જોઈએ ? ઉત્તર એ છે-વૈમાનિક સુધી એ પ્રકારે જેવા નારકના નારક પર્યાયમાં કેસમુદ્દાત કહ્યા છે.
એ જ પ્રકારે અસુરકુમારના પર્યાયમાં તથા અન્ય બધા વૈમાનકીય પર્યાંય સુધીમાં અર્થાત્ ચાવીસે દંડકેમાં ક્રોધસમુદ્દતનું કથન સમજી લેવુ જોઇએ.
આ પ્રકારે બધા મળીને એક હજાર છપ્પન આલાપક થાય છે. તેમનામાં અતીત ક્રોધસમુદૂધાત યથાયોગ્ય અનન્ત જાણવા જોઈએ અને અનાગત કઈના હોય છે, કાઇના નથી હાતા. જેમના હાય છે, જઘન્ય એક બે અગર ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સખ્યાત, અસ ખ્યાત અથવા અનન્ત હાય છે.
હવે માનસમુદ્દાત અને માયા સમુદ્ધાતની પ્રરૂપણાના સમ્મન્ધમાં કહે છેમાનસમુદ્દત અને માયામમુદ્દાત પુરી રીતે મારણાન્તિક સમુદ્દાકની સમાન કહેવા જોઈએ.
એ પ્રકારે ચાર્લોસ દડામાંથી પ્રત્યેકમાં અતીત માનસમુદ્રઘાત અનન્ત છે, અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫