SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1029
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूचे मानस्योपलभ्यमानतया तेषाश्च मायशो मारणान्तिकसमुद्घातेन समवहतत्वात् अनन्तगुणत्यमवसेयम् , तेभ्योऽपि-कसायसमुग्घाएणं समोहया असंखेन्ज गुणा' कषायसमुद्घातेन समयहता असंख्येयगुणा भन्ति अनन्तानामेव निगोदजीवानां विग्रहगत्यापन्नेभ्योऽसंख्येयगुणानां कषायसमुद्धातममवहतानां सदोपलभ्यमानत्यान् , तेभ्योऽपि-'येयणासमुग्धा एणं समोहया विसेसाहिया' वेदनासमुदघातेन समवहता जीबा विशेषाधिका:-किश्चिदधिका भवन्ति, अनन्तानां तेषामेय निगोदजीवानां कषायसमुद्घातसमवहतापेक्षया किश्चिद विशेषाधिकानां सदा वेदनासमुद्घातसमवहतत्वेनोपलभ्यमानत्यात, तेभ्योऽपि-'असमोल्या असंखिजगुणा' अन्यतमेनापि समुद्घातेन असमयहता जीवाः असंख्ये यगुणा भवन्ति, वेदनाकषायमारणान्तिकसमुदघातसमबहतापेक्षया निगोदजीयानामेयासमवहतानां सदोपलजीव अनन्तगुणा हैं। इसका कारण यह है कि निगोद के अनन्त जीवों का असंख्यातयां भाग सदा विग्रहगति की अवस्था में रहता है और वे प्राय: मारजान्तिकसमुद्घात से समवहत होते हैं। वैक्रियसमुदघात से समबहत जीवों की अपेक्षा कषायसमुद्घात से सम. वहत जीव असंख्यातगुणा हैं, क्योंकि विग्रहगति को प्राप्त अनन्त निगोदिया जीवों की अपेक्षा भी असंख्यातगुणा अधिक निगोदिया जीव कषायसमुद्घात से समवहत सदा उपलब्ध होते हैं। ___कषायसमुद्घात वालों की अपेक्षा वेदनासमुद्घात से समवहत जीव विशेषाधिक हैं, क्योंकि कषायममु घात से समवहत उन अनन्त निगोद जीवों से वेदनासमुद्घान से समवहन जीव कुछ अधिक होते हैं । वेदनासमुद्घात से समवहत जीयों की अपेक्षा असमबहत जीय अर्थात् जो किसी भी समुदघात से युक्त नहीं हैं, असंख्यातगुणा होते हैं, क्योंकि वेदना समुद्घात, कषायसमुद्घात और मारणान्तिकसमुद्घात से समवहत जीवों की ગણું છે. એનું કારણ એ છે કે નિગોદના અનન્ત છને અસંખ્યાત ભાગ સદા વિગ્રહગતિની અવસ્થામાં રહે છે અને તેઓ પ્રાયઃ મારણાન્તિક સમુઘાતથી સમવહત થાય છે. ક્રિયસમુદ્રઘાતથી સમવહત જેની અપેક્ષાએ કષાયસમુદ્રઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણી છે, કેમ કે વિગ્રહગતિને પ્રાપ્ત અનન્ત નિગેદિયા જીવોની અપેક્ષાએ પણ અસંખ્યાતગણ અધિક નિગેદિયા જીવ કષાયસમુદ્દઘાતથી સમહત સદા ઉપલબ્ધ થાય છે. કષાયસમુઘાતવાળાઓની અપેક્ષાએ વેદના સમુદ્રઘાતથી સમવહત છવ વિશેષાધિક છે, કેમકે કષાયસમુઘાતથી સમવહત તે અનન્ત નિગોદ જીથી વેદના સમુદ્રઘાતથી સમવહત જીવ કાંઈક અધિક હોય છે. વેદના સમુઘાતથી સમવહત છની અપેક્ષાએ અસમહત જીવ અર્થાત્ જે કોઈ પણ સમુઘાતથી યુક્ત નથી, તે અસંખ્યાત ગણું હોય છે, કેમકે વેદનાસ મુદ્દઘાત, કષાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy