________________
१००२
प्रशापनासो समुद्घातानां सिद्धत्यसभायादन्येषाश्चाद्यत्वेऽपि केवलिसमुद्घाताप्रतिपत्तेः, 'जइ अस्थि जहणणं एको या दो या तिण्णि का उक्कोसेणं सयपुहुत्तं' यदा मनुष्याणां मनुष्यत्ये अतीताः केयलिप्समुद्घाताः सन्ति तदा जघन्येन एको वा द्वौ वा उत्कृष्टेन शतपृथक्त्यम् 'केवइया पुरेक्खडा ?" मनुष्याणां मनुष्यत्वे कियन्तः केलिसमुद्घाताः पुरस्कृताः-अनागताः सन्ति ? भगयानाह-'गोयमा !' हे गौतम ! 'सिय संखेजा सिय असंखेजा' स्यात्कदाचित् संख्येयाः केवलिसमुद्घाताः, कदाचित् भसंख्येयाः केवलि समुदघाताः मनुष्याणां मनुष्यत्वे अनागताः सन्ति तत्र पृच्छा समय भाविना मनुष्याणां मध्ये कदाचित् संख्येयाना कदाचिदसंख्येयानां यथासंभवम् अनन्तरं परम्परया वा कुतकेवलिसमुद्घातानां सिद्धि लप्स्यमानत्वात् , 'एवं एए चउव्धीसा दंडगा सव्वे पुच्छाए भाणियव्या जाव चेमाणियाणं माणियत्ते' एवम्-उक्तरीत्या एते-पूर्वप्रदर्शिताश्चतुर्विशका:-चतुर्विशतेः संघरूपाः दण्डकाः अतीतानागतकेवलिसमुद्घातविषयालापाः सर्वे-षट्पश्चाशदधिकसहस्रसंख्यकाः पृच्छयानहीं । जो केवलिसमुद्घात कर चुके ये मुक्त हो चुके हो और अन्य किसी केवली ने केवलिसमुद्घात किया न हो, तब केवलिसमुद्घात का अभाव समझना चाहिए। जब मनुष्यों के मनुष्यावस्था में केवलिसमुद्घात होते हैं और उत्कृष्ट शतपृथक्त्व (दो सौ से नौ सौ तक) होते हैं।
गौतमस्थामी-हे भगवन् ! मनुष्यों के मनुष्यावस्था में भावी केवलि समुद्घात कितने हैं ?
भगवान्-हे गौतम ! स्यात् संख्यात, स्यातू असंख्यात भावी समुद्घात हैं।
पृच्छा के समय में कदाचित् संख्यात मनुष्य ही ऐसे हो सकते हैं जो भविष्य में मनुष्यावस्था में केवलिसमुद्घात करेंगे, कदाचित् असंख्यात भी हो सकते हैं । इस प्रकार के चौवीस चौवीस दण्डक हैं, जिनमें भून और भाषी केलिसमुद्घातों का प्रतिपादन किया गया है। ये सब मिलकर एक हजार કેવલિસમુદ્દઘાત કરી ચૂક્યા છે. તેઓ મુક્ત થઈ ગયા છે અને અન્ય કઈ કેવલિ એ કેવલિસમુદ્ઘ ત કરેલ ન હોય, ત્યારે કેવલિસ મુદ્દઘાતનો અભાવ સમજવું જોઈએ.
જયારે મનુષ્યના મનુષ્યાવસ્થામાં કેવલિસમુદ્રઘાત થાય છે, ત્યારે જઘન્ય એક બે અગર ત્રણ થાય છે અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ (બસેથી નવસ સુધી) થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! મનુષ્યમાં મનુષ્યાવસ્થામાં ભાવી કેવલિસમુદ્દઘાત
શ્રી ભગવાન ગૌતમ ! મ્યાત સંખ્યાત, સ્થાત્ અસંખ્યાત ભાવી સમુદ્રઘાત છે.
પૃછાના સમયમાં કદાચિત સંખ્યાત મનુષ્ય જ એવાં હોઈ શકે છે જે ભવિષ્યમાં મનુષ્યાવસ્થામાં કેવલિસ મુદ્દઘાત કરશે, કદાચિત અસ વાત પણ થઈ શકે છે એ પ્રકારના વીસ વીસ દંડક છે, જેમનામાં ભૂત અને ભાવી કેવલિસમુદ્દઘાતનું પ્રતિપાદન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫