SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयबोधिनी टीका पद ३६ सू) ६ मारणान्तिकसमुद्घातादिविशेषनिरूपणम् _____९८७ मणूसत्ते अईया नत्थि' नवरम्-विशेषस्तु मनुष्यत्वे अतीताः केवलिसमुद्घाता न सन्ति, पुरेक्खडा कस्सइ अस्थि, कस्सइ नत्थि' पुरस्कृताः-भाविनः केवलिसमुद्घाताः, कस्यचित् सन्ति, कस्यचिन्न सन्ति, 'जस्सत्यि एकको' यस्यापि नैरयिकस्य मनुष्यत्वे केवलिसमुद्घाता भाग्निः सन्ति, तस्य एकोभावी केवलि समुद्रातः, 'मणसस्स मणूसत्ते अतीता कस्सइ अस्थि कस्सइ नत्थि' मनुष्यस्य मनुष्यत्वे अतीताः केवलि समुद्घाताः कस्यचित् सन्ति, कस्यचिन्न सन्ति 'जस्सस्थि एकको' यस्य मनुष्यस्य मनुष्यत्वे अतीताः केवफिसमुद् वैमानिक पर्याय में अतीत और भावी समुद्घात नहीं हैं क्योंकि इन में से किसी भी पर्याय में केवलिसमुद्घात का होना कदापि संभव नहीं है । हां, मनुष्य पर्याय में केवलि समुद्घात होता है, परन्तु उसमें भी अतीत केवलि. समुदघात नहीं होते। भावी केवलिसमुदघात किसी नारक के मनुष्य पर्याय में होता है, किसी के नहीं। जिसके होता है उसके एक ही होता है। मनुष्य के मनुष्य पर्याय में अतीत समुद्घात किसी के होता है किसी के नहीं । इसी प्रकार भाषी समुद्घात किसी मनुष्य के मनुष्यपने में होता है, किसी के नहीं होता। जिसके होता है, उसके एक ही होता है । इस प्रकार मनुष्य पर्याय के सिवाय और सभी स्व परस्थानों में केवलिसमुद्घात का अभाव कहना चाहिए । मनुष्य के सिवाय, मनुष्यपने की प्ररूपणा में अतीत केवलिसमुद्घात का प्रतिषेध करना चाहिए, भावो केवलिसमुद्घात किसी के होता है, किसी के नहीं । जिसके होता है उसके एक ही होता है। मनुष्य पर्याय में रहते हुए किसी मनुष्य के તિષ્ક પર્યાયમાં અને વૈમાનિક પર્યાયમાં અતીત અને ભાવી સમુદ્રઘાત નથી, કેમ કે તેમનામાંથી કઈ પણ પર્યાયમાં કેવલિસમુદ્રઘાતનું થવું કદાપિ સંભવિત નથી. હા, મનુષ્ય પર્યાયમાં કેવસિસમુદ્રઘાત થાય છે, પરંતુ તેમાં અતીત કેવલિસમુદ્દઘાત નથી થતા. ભાવી કેવલિસમુદુઘાત કેઈ નારકના મનુષ્ય પર્યાયમાં થાય છે, કેઈને નથી થતા, જેના થાય છે તેનો એક જ થાય છે. મનુષ્યના મનુષ્ય પર્યાયમાં અતીત સમૃદ્દઘાત કેઈના થાય છે, કેઈના નથી થતા, જેમના થાય તેને એકજ થાય છે. એ પ્રકારે ભાવી સમુદ્રઘાત કોઈ મનુષ્યના મનુષ્યપણે કઈને થાય છે કેઈને નથી થતા. જેના થાય છે તેના એક જ થાય છે. એ રીતે મનુષ્ય પર્યાયના સિવાય બીજા બધા સ્વ-પરસ્થામાં કેવલિસ મુદ્દઘાતને અભાવ કહેવું જોઈએ. મનુષ્યના સિવાય મનુષ્યપણાની પ્રરૂપણામાં અતીત કેવલિ સમુદ્રઘાતને પ્રતિષેધ કરવું જોઈએ, ભાવી કેવલિસમુદ્દઘાત કેઈન થાય છે, કેઈને નહીં, જેના થાય છે તેને એક જ થાય છે. મનુષ્ય પર્યાયમાં રહેતા છતાં કઈ મનુષ્યના અતીત કેવલિસમુદ્દઘાત થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy