SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ ____७९१ प्रमेयबोधिनी टीका पद २१ सू० ९ तैजसशरीरावगाहनानिरूपणम् तिर्यग् यावत् स्वयम्भूरमणसमुद्रस्य बाह्य वेदिकान्तम्, ऊर्ध्व यावद् ईपत्याग्भारापृथिवी तावत्प्रमाणा अक्सेया, तथा चामुरकुमारादि स्तनितकुमारपर्यन्तभवनवासिवानव्यन्तरज्योतिष्क सौधर्मेशानदेवा एकेन्द्रियेषूत्पधमानत्वाद् यदा स्वालङ्करणेषु केयूरादिषु कुण्डलादिषु प्रोतपद् मरागादिमणिषु लोभिनो मूञ्छिता स्तदध्यवसायवन्तो भूत्वा तेष्वेव शरीरवर्तिषु अलङ्करणेषु पृथिवीकायिकत्वेनोत्पद्यन्ते तदा तेषां तैजसशरीरावगाहना जघन्येनागुलासंख्येयभागप्र. माणा भवति, उत्कृष्टेन तु यदा भवनपत्यादि देवस्तृतीयस्याः पृथिव्या अधस्तनं चरमान्तं यावत् प्रयोजनवशाद् गतः सन् कथमपि स्वायुषः क्षयान्मृत्वा तिर्यकस्वयम्भूरमणसमुद्रवाह्यवेदिकान्ते ईषत्प्राग्भारा नाम पृथिवीपर्यन्ते वा पृथिवीकायिकतयोत्पद्यते तदा तैजसशरीरावगाहना यावदधस्तृतीयस्माः पृथिव्या अधस्तनं चरमान्तम्, तिर्यग्यावत् स्वयम्भूरमण समुद्रस्य स्वयंभूरमण समुद्र के बाह्य वेदिकान्त तक की तथा ऊपर ईषत्प्रारभार पृथ्वी तक की समझनी चाहिए। मारण यह है कि असुरकुमार आदि सभी भवनवासी देव, वानव्यन्तर ज्योतिष्क तथा सौधर्म और ईशान देवलोक के देव एकेन्द्रियों में भी उत्पन्न होते हैं, अतएव जब अपने केयुर आदि आभूषणों में कुंडल आदि में या पद्मराग आदि मणियों में लुब्ध मूर्छित होकर, उसी के अध्यवसाय वाले होकर उन्हीं अपने शरीर के आभूषणों में पृथ्वीकायिक के रूप में उत्पन्न होते हैं, तब उन देवों के तैजसशरीर की अवगाहना अंगुल के असंख्यातवे भाग की होती है । उत्कृष्ट अवगाहना का आशय इस प्रकार समझना चाहिए-जब कोइ भवनवासी आदि देव प्रयोजन वश तीसरी नरकभूमि के अधस्तन चरमान्ततक गया और आयु का क्षय होने पर वहीं मर गया, तब तिर्छ स्वयंभूरमण समुद्र के बाह्य वेदिकान्त में अथवा ईषत्प्रारभार पृथ्वी के पर्यन्त भाग में पृथ्वीજઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ઉત્કૃષ્ટ નીચે ત્રીજી પૃથ્વીના અધસ્તન ચરમાન્ડ સુધી, તિછસ્વયંભૂરમણ સમુદ્રની બાહુલ્ય વેદિકાન્ત સુધીની તથા ઊનર ઈષત્પાભાર પૃથ્વી સુધીની સમજવી જોઈએ, કારણ એ છે કે અસુરકુમાર આદિ બધા ભવનવાસી દેવ, વાનવ્યન્તર, તિષ્ક તથા સૌધર્મ અને ઈશાન દેવકના દેવ એ કેન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે. તેથી જ જ્યારે પિતાના કેયૂર આદિ આભૂષણોમાં કુંડળ આદિમાં અગર પમરાગ આદિ મણિમાં લુખ્યમૂઈિત થઈને, તેના જ અધ્યવસાય વાળા થઈને તેજ પિતાના શરીરના આભૂષણોમાં પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થાય છે. ત્યારે એ દેના તેજસશરીરની અવગાહના અંગુ લના અસંખ્યાતમા ભાગની હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાનો આશય એ પ્રકારે સમજ જોઈએ. જ્યારે કેઈ ભવનવાસી આદિ દેવ પ્રોજન વશ ત્રીજી નરક ભૂમિના અધસ્તન ચરમાન્ત સુધી જાય અને આયુને ય થતાં ત્યાં જ મરી જાય, ત્યારે તિછ સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્યવેદિકાન્તમાં અથવા ઈષબાભાર પૃથ્વીના પર્યન્ત ભાગમાં પૃથ્વીકાયિક श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy