________________
प्रज्ञापनासूत्रे भवाहल्लेण' शरीरप्रमाणमात्रा विष्कम्भेण-उदरादिविस्तारेण, बाहल्येन-उरः पृष्ठस्थूलतयेत्यर्थः तैजसशरीरावगाहना 'आयामेणं जहणणं सातिरेग जोयणसहस्सं, उक्कोसेणं अहे जाव अहेसत्तमापुढवी, तिरियं जाव सयंभूरमणे समुद्दे, उडूं जाव पंडगवणे पुक्ख रिणीओ' आयामेन-देर्येण जघन्येन सातिरेकं योजनसहस्रम्, उत्कृष्टेन तु अधो यावद् अधःसप्तमपृथिवित आरभ्य तिर्यग्लोकं यावत् स्वयम्भूरमा समुद्रपर्यन्तम्, ऊर्ध्वं यावत् पण्ड करने पुष्करिण्यस्तावत्प्रमाणा नैरयिकतैजसशरीरावगाहना प्रज्ञप्ता, तथा च वलयामुखादीनां चतुर्णा पातालकलशानां लक्षयोजनावगाहानां योजनसहस्रठिकरिकाणामस्त्रिभागो वायुपरिपूर्णोऽस्ति उपरितनस्त्रिभाग उदकपरिपूर्णो मध्यस्त्रिभागो वायूदकयोनिःसरणापसरणमार्गविशिष्टो वर्तते, तत्र यदा कश्चन सीमन्तादिषु नरेन्द्रेषु वर्तमानो नैरयिकः पातालकलशप्रत्यासमवर्ती भूत्वा वायुःक्षयादुद्वृत्त्य पातालकलशभित्तियोजनसहस्रबाहल्यां विभिद्य पातालकलशमध्ये
भगवान्-हे गौतम ! मारणान्तिक समुद्घात से समवहत नारक जीव के तैजस शरीर की अवगाहना विष्कंभ और बाहल्य की अपेक्षा शरीर के प्रमाण जितनी ही होती है। आयाम की अपेक्षा जघन्य कुछ अधिक एक हजार योजन की और उत्कृष्ट नीचे की ओर सातवीं नरकभूमि तक, तिी स्वयंभूरमण समुद्र तक और ऊपर पंडकवन में पुष्करिणी तक की होती है । तात्पर्य यह है कि चल. यामुख आदि चार पातालकलश एक लाख योजन के अवगाह वाले है, उनकी ठीकरी एक हजार योजन की है। उनका नीचे का तीसरा भाग वायु से परिपूर्ण है, ऊपर का तीसरा भाग जल से परिपूर्ण है और बीच का तीसरा भाग वायु तथा जल के निस्सरण और अपसरण का मार्ग है। जब कोई सीमन्तक आदि नरकावास में वर्तमान नारक जीव पातालकलश के समीपवर्ती होकर अपनी आयु का क्षय होने पर निकलना है और एक हजार योजन की पाताल कलश की भिति को भेद कर पाताल कलश के अन्दर दूसरे अथवा तीसरे विभाग
શ્રીભગવાન-હે ગૌતમ ! મારણબ્લિક સમુદુઘાતથી સમવહત નારક જીવના તેજસ શરીરની અવગાહના વિષંભ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ જેટલી હોય છે. આયામની અપેક્ષાથી જઘન્ય કાંઈક અધિક એક હજાર જનની અને ઉત્કૃષ્ટ નીચેની તરફ સાતમી નરકભૂમિ સુધી તિછસ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર પંડકવનમાં પુષ્કરિણી સુધીની હોય છે. તાત્પર્યએ છે કે વલયમુખ આદિ ચાર પતિલકલશ એક લાખ જનાની અવગાહના વાળા છે તેમની ઠિકરી એક હજાર એજનની છે. તેમની નીચેના ત્રીજા ભાગ વાયુથી પરિપૂર્ણ છે, ઊપરની ત્રીજો ભાગ જળથી પરિપૂર્ણ છે અને વચલે ત્રીજો ભાગ વાયુ તથા જળના નિઃસરણ અને અપસરણનો માર્ગ છે. જ્યારે કેઈ સીમન્તક આદિ નારકાવાસમાં વર્તમાન નારક જીવ પાતાલકલશના સમી પવત થઈને પિતાની આયુને ક્ષય થતાં નિકળે છે અને એક હજાર એજનની પાતાલકલશની ભીંતને ભેદીને પાતાલકલશની
श्री. प्रशानसूत्र:४