SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेययोधिनी टीका पद १७ सू० ८ सलेश्याहारादिनिरूपणम् ‘णवर नेरइया वेयणाए माइमिच्छादिही उवन्नगाय अमाइसम्मदिट्ठी उपवनगाय भाणियव्या' नवरम्-समुच्चय नैर्रायकापेक्षया विशेषस्तु कृष्णलेश्याविशिष्टा नैरयिका वेदनायां-वेदनविषये मायिमिथ्यादृष्टयपपन्नकाश्च अमायिसम्यगदृष्ट्युपपन्नकाश्च भणितव्याः, नतु समुच्चय नैरयिकेष्विव असंज्ञिभूताश्च' इति वक्तव्याः, असंज्ञिनां प्रथम पृथिव्यामेवोत्पादात् 'असन्नी खलु पढम' इति वचनात् 'असंज्ञिनः खलु प्रथमाम् । इति, प्रथमायाश्च पृथिव्यां न कृष्णले श्या भवन्ति, यत्र च पञ्चम्यादिषु पृथिवीषु कृष्णलेश्या भवन्ति न तव असंज्ञिनो जायन्ते, तत्र मायिनो मिथ्यादृष्टयश्च कृष्णलेश्यानरयिकाः महावेदना भवन्ति, यतः प्रकर्ष पर्यन्तवर्तिनी मशुभां स्थिति ते निष्पादयन्ति, प्रकृष्टायाश्चाशुभायां स्थित्यां महती वेदना भवति अमायिसम्यग्दृष्टयुपपन्नकेषु च कृष्णलेश्येषु नैरयिकेषु अल्पवेदना भवतीति भावः, 'सेसं तहेव का कथन भी समझ लेना चाहिए । हां, सामान्य नारकों से विशेषता इतनी है कि कृष्णलेश्यावाले नैरयिक वेदना के विषय में दो प्रकार के कहने चाहिएमायिमिथ्यादृष्टि उपपन्न और अमायि सम्यग्दृष्टि-उपपन्न, सामान्य नारकों की भांति असंज्ञिभून और संज्ञिभूत नहीं कहना चाहिए। क्योंकि असंज्ञी जीव पहली पृथ्वी में ही उत्पन्न होते हैं, कहा भी है-'असन्नी खलु पढम' अर्थात् असंज्ञी जीव प्रथम पृथ्वी में ही उत्पन्न होते हैं और प्रथम पृथ्वी में कृष्णलेश्या वाले नारक नहीं होते । पांचवीं आदि जिस पृथ्वी में कृष्णलेश्या पाई जाती है, उसमें असंज्ञी जीव उत्पन्न नहीं होते, अतएव कृष्णलेश्यायाले नारकों में संज्ञिभूत और असंज्ञिभूत भेद नहीं होते हैं । इनमें मायिमिथ्यादृष्टि कृष्णलेश्या वाले नारक महावेदना वाले होते हैं, क्योंकि वे उत्कृष्ट अशुभ स्थिति का उपाजन करते हैं और उत्कृष्ट अशुभ स्थिति में पहली वेदना होती है। जो नारक अमायिसम्यग्दृष्टि उपपन्न कृष्णलेश्या वाले होते हैं, वे नारक अल्प वेदनाचाले પ્રતિપાદન કરેલું છે, એજ પ્રકારે કૃષ્ણ લેશ્યાવાળા નારકોનું કથન પણ સમજી લેવું જોઈ એ. ઠીક, સામાન્ય નારકાથી વિશેષતા એટલી છે કે કૃષ્ણ લેશ્યાવાળા નરયિક વેદના વિષયમાં બે પ્રકારના કહેવા જોઈએ, માયીમિથ્યાષ્ટિ ઉત્પન્ન અને અમાથી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન, સામાન્ય નારકોની જેમ અસંજ્ઞીભૂત અને સંજ્ઞીભૂત ન કહેવા જોઈએ. કેમકે मसजी ०१ पाडसी वीमion (पन्न थाय छे. युं ५५५ छ-'असन्नी खलु पढमं' અર્થાત્ અસંજ્ઞી જીવ પ્રથમ પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે અને પ્રથમ પૃથ્વીમાં કૃષ્ણ લેશ્યાવાળા નારક નથી હોતા. પાંચમી આદિ જે પૃથ્વીમાં કૃષ્ણ લેશ્યા મળી આવે છે, તેમાં અસંસી જીવ ઉત્પન નથી થતા, તેથી જ કૃષ્ણલેશ્યાવાળા નારકમાં સંજ્ઞભૂત અને અસંજ્ઞીભૂત એવા ભેદ નથી હતા. તેમાં માયી મિથ્યાદષ્ટિ કૃષ્ણલેશ્યાવાળા નારક મહાવેદનાવાળા હોય છે, કેમકે તેઓ ઉત્કૃષ્ટ અશુભ સ્થિતિનું ઉપાર્જન કરે છે, અને ઉત્કૃષ્ટ અશુભ સ્થિતિમાં મહતી વેદના હોય છે. જે નારક અમાથી સમ્યગ્દષ્ટિ ઉ૫૫ન કૃણ प्र० ९ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy