SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ७२६ प्रशापनाल्ने यानि धनुःशतानि-सार्द्धद्वयधनुःशतमगन्तव्या, एतच्च परिमाणं पश्चमप्रस्तटापेक्षयाऽवसेयम्, तदितरेषु प्रस्तटेषु निजनिजभधारणीयापेक्षया द्विगुणं द्विगुणमवगन्तव्यम्, अथ षष्ठयाः पृथिव्या नैरयिकशरीरावगाहनामानमाह-'तमाए भवधारणिज्जा अडाइज्जाई धणूसयाई' तमायाः पृथिव्या नैरयिकाणां भवधारणीया शरीरावगाहना उत्कृष्टेन अर्द्धतृतीयानि धनु:शतानि-सार्द्धद्वयधनु शतमवगन्तव्यम्, एतच्च परिमाणं तृतीयप्रस्तटापेक्षया प्रत्येतव्यम्, प्रथमे प्रस्तटे तु पञ्चविंशत्यधिकं धनुः शतम्, द्वितीये प्रस्तटे तु सार्द्धसप्ताशीत्यधिकं धनु:शतम्, तृतीयप्रस्तटे पुनः पूर्वोक्तपरिमाणमेव, तथा च प्रथम प्रस्तटे प्रतिपादितस्य परिमाणस्योपर्युपरिप्रस्तटे सार्द्धद्विषष्टिधनुःप्रक्षेपेण तृतीये प्रस्तटे पूर्वोक्त परिमाणमुपपद्यते, तथा चोक्तम्-'सो चेवय छट्ठीए पढमे पयरंमि होइ उस्सेहो। बावट्टिवणुयसडा पयरे पयरे य बुड्डीओ ___ धूमप्रभा पृथ्वी के नारको की उत्तर वैक्रिय अवगाहना अढाई सौ धनुष की समझनी चाहिए। यह परिमाण पांचवें पाथडे की अपेक्षा से है। अन्य पाथडों में अपने-अपने भवधारणीय अवगाहना के प्रमाण से दुगुना-दुगुना अवगाहना प्रमाण जानना चाहिए। अब छठी पृथ्वी के नारकों की अवगाहना का प्रमाण कहा जाता है-तमा नामक छठी पृथ्वी में शरीर की उत्कृष्ट अवगाहना अढाई सौ धनुष की होती है। यह अवगाहना परिमाण तीसरे पाथडे की अपेक्षा से है। पहले पाथडे में एक सौ पच्चीस धनुष की, दूसरे पाथडे में एक सौ साढे सत्तासी धनुष की और तीसरे पाथडे में पूर्वोक्त प्रमाण वाली-अवगाहना है। पहले पाथडे में अव. गाहना का जो परिमाण कहा गया है, उसमें साढे बासठ धनुष प्रत्येक पाथडे में सम्मिलित करने से तीसरे पाथडे में उपर्युक्त परिमाण सिद्ध हो जाता है। इस प्रकार पहले पाथडे में अवगाहना का जो परिमाण बतलाया गया है, उसमें ऊपर-ऊपर के पाथडे में साढे पासठ प्रत्येक में बढा देने पर तीसरे पाथडे में ભવધારણીય અવગાહનાના પ્રમાણુથી બમણું–બમણું અવગાહનાનું પ્રમાણ જાણવું જોઈએ. હવે છઠ્ઠી પૃથ્વીના નારકોની અવગાહનાનું પ્રમાણ કહેવાય છે તમાનામક ઇદ્રો પૃથ્વીમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અઢીસે ધનુષની હોય છે. આ અવગાહનાનું પરિમાણ ત્રીજા પાથડાની અપેક્ષાથી છે. પહેલા પાથડામાં એક પચ્ચીસ ધનુષની, બીજા પાથડામાં એક સાડીસત્યાસી ધનુષની, ત્રીજા પાથડામાં પૂર્વોક્ત પ્રમાણુ વાળી અવગાહના સમજવી. પહેલા પાથડામાં અવગાહનાનું જે પરિમાણુ કહેલું છે, તેમાં સાડા બાસઠ ધનુષ પ્રત્યેક પાથડામાં સંમિલિત કરવાથી ત્રીજા પાથડામાં ઉપયુક્ત પરિમાણુ સિદ્ધ થઈ જાય છે. એ પ્રકારે પહેલા પાથડામાં અવગાહનનું જે પરિમાણ બતાવેલું ઓં તેમાં ઉપરના પાથડામાં સાડા બાસઠ દરેકમાં વધારવાથી ત્રીજી પાથડામાં ઉલિખિત પ્રમાણુ નિપજ થાય છે. કહ્યું પણ છે-પાંચમી પૃથ્વીના પાંચમાં પાઘડામાં અવગાહનાનું श्री प्रशायनासूत्र :४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy