SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयबोधिनी का पद २१ ५० ६ वैक्रियशरीरसंस्थाननिरूपणम् ७१९ पञ्चदश धषि द्वे रत्नी । द्वादश चामुलानि देहप्रमाणं तु विज्ञेयम् ॥२॥ अस्य गाथाद्वयस्यायं भावः-प्रथमपृथिव्यां त्रयोदशे प्रस्तटे उत्कृष्टेन य एव उत्सेधउक्त:-सप्तधनुः करत्रय पडङ्गुलरूपः, स एव द्वितीयस्यां शर्कराप्रभायां पृथिव्यां प्रथमे प्रस्तटे उत्सेधो ज्ञातव्यो भाति, ततः प्रस्तटे प्रस्तटे वृद्धिरवसे या, त्रयोहस्ताः त्रीणि चागुलानि इत्येवं रीत्या एका. दशे प्रस्तटे उत्कृष्टेन भवधारणीयशरीरपरिमाण पञ्चदश धनूंषि द्वौ हस्तौ द्वादश चाशुलानि इत्यबसेयम्, 'तत्थ णं जा सा उत्तरवेउबिया सा जहणेणं अंगुलस्स संखेज्जइ भागं, उक्कोसेणं एकतीसं धणूई एका य रयणी' तत्र खलु-भवधारणीयोत्तरवैक्रियामध्ये याऽसौ उत्तरइसी प्रकार प्रत्येक पाथडे में समझ लेना चाहिए। कहा भी है-पहली पृथ्वी के तेरहवें पाथडे में जो अवगाहना का प्रमाण है, वही दूसरी पृथ्वी के प्रथम पाथडे में है उससे तीन हाथ एवं तीन अंगुल अधिक दूसरे पाथडे में है। इस प्रकार प्रत्येक पाथडे में तीन हाथ और तीन अंगुल की वृद्धि करके अवगाहना का प्रमाण समझना चाहिए ॥१॥ ग्यारहवें पाथडे में पन्द्रह धनुष, दो हाथ और बारह अंगुल देहप्रमाण जानना चाहिए ॥२॥ इन दोनों गाथाओं का भाव यह है कि-प्रथम रत्नप्रभा पृथ्वी के तेरहवे प्रस्तर में जो उत्कृष्ट अवगाहना का प्रमाण सात धनुष, तीन हाथ और छह अंगुल कहा है वही अवगाहना प्रमाण शर्कराप्रभा पृथ्वी के पहले पाथडे में समझना चाहिए। तत्पश्चातू प्रत्येक पाथडे में तीन हाथ और तीन अंगुल की वृद्धि करते जाना चाहिए । इस प्रकार वृद्धि करते-करते ग्यारहवें पाथडे में भवधारणीय शरीर की उत्कृष्ट अवगाहना पन्द्रह धनुष, दो हाथ और बारह अंगुल की होती है। __ भवधारणीय और उत्तर वैक्रिय अवगाहना में से जो उत्तरवैक्रिय अवगा. પહેલી પૃથ્વીના તેરમાં પાથડામાં જે અવગાહનાનું પ્રમાણ છે, તેજ બીજી પૃથ્વીના પ્રથમ પાથડામાં , તેનાથી ત્રણ હાથ અને ત્રણ અંગુલ અધિક બીજા પાથડામાં છે. એજ રીતે પ્રત્યેક પાથડામાં ત્રણ હાથ અને ત્રણ અંગુલની વૃદ્ધિ કરવાથી અવગાહનાનું પ્રમાણ બને છે તેમ સમજવું જોઈએ. ૧ અગીયારમાં પાથડામાં પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલ દેહપ્રમાણ જાણવું જોઈએ. મારા આ બન્ને ગાથાઓને ભાવ એ છે કે પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના તેરમાં પ્રસ્તરમાં જે ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુવ કહ્યું છે, તેજ અવગાહનનું પ્રમાણ શર્કરપ્રભા પૃથ્વીના પહેલા પાથડામાં સમજવું જોઈએ. તત્પશ્ચાત પ્રત્યેક પાથડામાં ત્રણ હાથ અને ત્રણ અંગુલની વૃદ્ધિ કરતા જવી જોઈએ, એ રીતે વૃદ્ધિ કરતાં કરતાં અગિયારમા પાથડામાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલની થાય છે. श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy