SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २१ सू० ६ वैक्रियशरीरसंस्थाननिरूपणम् ७१७ द्वयहस्तप्रगाणा उत्तरवैक्रियशरीरावगाहना तु त्रयोदशे प्रस्तटेऽवगन्तव्या तदितरेषु प्रस्तटेषु प्रागुक्तभवधारणीयपरिमाणापेक्षया द्विगुणा अवसातव्या ! गौतमः पृच्छति-'सकापमाए पुच्छा' शर्कराप्रभायाः पृथिव्या नैरथिकाणां किं महालया वैक्रियशरीरावगाहना प्रक्षप्ता ? इति पृच्छा, भगानाह-गोयमा!' हे गौतम ! 'जाव' यावत्-शर्कराप्रभापृथिवीनरयिकाणां भवधारणीया, उत्तरक्रिया च शरीरावगाहना प्रज्ञप्ता 'तत्थणं जा सा भवधारणिज्जा सा जहण्णे णं अंगुस्स असंखेजइभाग, उकोसेणं पण्णरसधणूई अड्डाइनाओ रयणीओ' सत्र खलु-भवधारणीयोत्तरवैक्रियामध्ये याऽसौ भवधारणीया वैक्रियशरीरादगाहना भवति सा जघन्येन अङ्गुलस्यासंख्येयभागमात्रम्, उत्कृष्टेन पञ्चदश धनूंषि अर्द्धतृतीया रत्नयः-साई द्वेरनी सेवा, तथा बोत्कृष्टेन पूर्वोक्तम्-भवधारणीयवैक्रियशरीरावगाहनापरिमाणमेकादशप्रस्तटापेक्षयाऽासेयम्, तदन्येषु प्रस्तटेषु तथाविधावगाहनापरिमाणासंभवात्. तथाहिशर्कराप्रभायाः प्रथमे प्रस्तटे सप्तधनूंषि हस्तत्रयम् षट्चाङ्गुलानि, द्वितीये प्रस्तटे अष्टौ उत्कृष्ट उत्तर वैक्रियशरीरावगाहना तेरहवें पाथडे में पाई जाती है। अन्य पाथडों में पूर्वोक्त भवधारणीय अवगाहना के परिमाण से दुशुनी अवगाहना समझनी चाहिए। गौतमस्वामी-हे भगवन् ! शर्कराप्रभा पृथ्वी के नारकों की वैक्रियशरीर की अवगाहना कितनी बडी कही है ? भगवान्-हे गौतम ! शर्कराप्रभा पृथ्वी के नारकों को अवगाहना भी दो प्रकार की है-भवधारणीय और उत्तरवैक्रिय । इन दोनों में से भवधारणीय अवगा. हना है, वह जघन्य अंगुल के असंख्यातवें भाग की है और उत्कृष्ट पन्द्रह धनुष तथा अढाई हाथ की समझनी चाहिए। यह उत्कृष्ट अवगाहना का परिमाण ग्यारहवें पाथडे की अपेक्षा से समझना चाहिए। अन्य पाथडों में इतनी अवगा. ઉત્તરકિય અવગાહના વિશિષ્ટ પ્રયત્ન કરવાથી પ્રથમ સમયમાં પણ અંગુલના સંખ્યામાભાગ માત્રની હેાય છે. ઉત્કૃષ્ટ ઉત્તરકિયશરીરવગાહના તેરમાં પાથડામાં મળી આવે છે. બીજા પાથડાઓમાં પૂર્વોક્ત ભવધારણીય અવગાહનાના પરિણામથી બમણી અવગાહના સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શર્કરામભા પૃથ્વીના નારકની ક્રિયશરીરની અવગા હિના કેટલી મોટી કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! શકરપ્રભા પૃથ્વીના નારકેની અવગાહના પણ બે પ્રકારની છે–ભવધારણીય અને ઉત્તરક્રિય એ બન્નેમાંથી ભવધારણીય અવગાહના છે. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગની અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ તથા અઢી હાથની સમજવી જોઈએ. આ ઉત્કૃષ્ટ અવગાહનાનું પરિમાણ અગીયારમા પાડાની અપેક્ષાથી સમજવું જોઈએ. અન્ય પાથડાઓમાં એટલી અવગાહના હેવાને સંભવ નથી. એ પ્રકારે શર્કરામભાના પ્રથમ પ્રસ્તર (પાથડા)માં સાત ધનુષ, ત્રણ હાથ અને છે श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy