________________
५१०
प्रज्ञापनासत्रे भावः, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अत्थेगइए लभेज्जा अत्थेगइए णो लभेज्जा' अस्त्येक:-कश्चित् पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु उत्पादाहों नैरयिकः केवलिप्रज्ञप्तं धर्मश्रोतुं नो लभेत, गौतमः अस्त्येकः कश्चित्तु तथाविधः सन्नपि केवलिप्रज्ञप्तं धर्म श्रोतुं नो लभेत गौतम ! पुनः पृच्छति-'जेणं भंते ! केवलिपण्णत्तं धम्मं लभेजा सवणयाए सेणं केवलं बोहिं बुज्झेज्जा ?' हे भदन्त ! यः खलु पञ्चन्द्रिय तिर्यग्योनिकतया उत्पादाहों नैरयिकः केवलि प्रज्ञप्तं धर्म श्रवणाय लभेत-श्रोतुं समर्थों भवेत् स खलु कि केवलां-विशुद्धां कैवलिकी वा बोधिम्-धर्मावाप्ति रूपाम्, तजनक शब्द सन्दर्भरूपां वा बोधिकारेण कार्योपचारात्. तस्याश्च धर्मावाप्ति जनकवचन सन्दर्भरूपाया बोधेः केवलिना साक्षात् परम्परया वोपदिष्टत्वात् कैवलिकत्वमपसेयम्, तथा च केवलिना उपदिष्टः स कैवलिकः केवलिपज्ञप्तस्य धर्मस्य श्रोता किं कैवलिकी बोधि पूर्वोक्तरूपां बुध्येत-तदर्थ जानीयादिति प्रश्नाशयः, भगवानाह-'गोयमा !' निकल कर केवली प्ररूपित धर्म को श्रवण कर सकता है ! वह केवली अर्थात् विशुद्ध बोधिको अर्थात् धर्म प्राप्ति को अथवा देशना को प्राप्त कर सकता है ? यहां केवली की धर्मदेशना को जो बोधि कहा है सो कारण में कार्य का उपचार करके कहा है क्यों कि केवली की देशना कारण है केवली के द्वारा साक्षात् अथवा परम्परा से उपदिष्ट होने के कारण वह बोधि केवलि कहलाती है। जो केवली द्वारा उपदिष्ट हो सो केवलिक। प्रश्न का आशय यह है कि केवलि प्ररूपित धर्म का श्रोता क्या कैवलिक बोधि को जानता है ? उसे समझ सकता है
भगवान्-हे गौतम ! कोई केवलिप्ररूपित बोधि को बूझ सकता है, कोई नहीं बूझ सकता।
गौतमस्वामी-हे भगवन् ! जो पूर्वोक्त नारक केवलिप्ररूपित पूर्वोक्त बोधि का अर्थ समझने में समर्थ होता है क्या वह उस पर श्रद्धा कर सकता है ? उस पर प्रतीति अर्थात् विश्वास कर सकता है ? या विश्वास रूप में उसे ग्रहण कर सकता है ? क्या वह उस पर रुचि कर सकता है ? अर्थात् मैं इसका अनुसरण करूं, નાને પ્રાપ્ત કરી શકે છે? અહીં કેવલીની ધર્મદેશનાને જે બેધી કહેલ છે, તે કારણમાં કાર્યને ઉપકાર કરીને કહેલ છે, કેમકે કેવલીની દેશના કારણ છે, કેવળી દ્વારા સાક્ષાત્ અથવા પરંપરાથી ઉપદિષ્ટ હોવાને કારણે તે બાધિકેવળિક કહેવાય છે. જે કેવલી દ્વારા ઉપદિષ્ટ છે તે કેવલિક પ્રશ્નને આશય એ છે કે કેવલિ પ્રરૂપિત ધર્મના શ્રેતા કેવલિક બોધિને જાણે છે? તેને સમજી શકે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! કઈ કેવલિ પ્રરૂપિત બધિને જાણી શકે છે, કે ઈ નથી જાણી શકતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૂર્વોક્ત નારક કેવલિ પ્રરૂપિત પૂર્વોક્ત બોધિને અર્થ સમજવામાં સમર્થ હોય છે, શું તે તેના પર શ્રદ્ધા કરી શકે છે, એ ઉપર પ્રતીતિ અર્થાત્ વિશ્વાસ કરી શકે છે? અગર વિશ્વસ્ત રૂપમાં તેને ગ્રહણ કરી શકે છે? શું તેના પર
श्री प्रशापन। सूत्र:४