________________
३८
प्रतापनासूत्रे पूर्वोत्पत्नैरसुरकुमारैः पुष्कलानि तीव्रानुभागानि लेश्याद्रव्याणि उत्पादसमयादारभ्यैव अनु. भूयानुभूय क्षयं प्रापितानि अल्पानि च मन्दानुभागानि लेश्याद्रव्याणि अवशिष्यन्ते तस्मापूर्वोत्पन्न का अविशुद्धलेश्याः, पश्चादुत्पन्नकाः पुनस्तविपर्ययाद् विशुद्धलेश्या भवन्तीति बोध्यम् 'वेयणाए जहा नेरइया' वेदनायां तावदसुरकुमारा यथा नैरयिका उक्तास्तथा वक्तच्याः, 'अवसेसं जहा नेरइया णं' अवशेषम् -असुरकुमाराणां क्रियास्वरूपमायुः स्वरूपञ्च पथा नैरयिकाणां प्रतिपादितं तथैव प्रतिपादनीयम्, 'एवं जाव थणियकुमारा' एवम्-असुरकुमाराइव यावत्-नागकुमाराः, सुपर्णकुमाराः, अग्निकुमाराः, विद्युत्कुमाराः, उदधिकुमाराः, द्वीपकुमाराः, दिक्कुमाराः, पवनकुमाराः, स्तनितकुमाराश्च वक्तव्याः॥सू० ४॥
पृथिवीकायिकादि समाहारादिवक्तव्यता मृलम्-पुढवीकाइया आहारकम्मवण्णलेस्साहिं जहा नेरइया, पुढविकाइया सव्वे समवेयणा ? हंता, गोयमा! सव्वे समवेयणा, से केणहुए असुरकुमार विशुद्धतर लेश्या वाले होते हैं । इसका कारण यह है कि जो असुरकुमार पहले उत्पन्न हुए हैं, उन्होंने अपनी उत्पत्ति के समय से ही तीत्र अनुभाग वाले लेश्याद्रव्यों को भोग-भोग कर उनका वहुत भाग क्षय कर दिया है। अब उनके मन्द अनुभाग वाले अल्प लेश्या द्रव्य ही शेष रहे हैं। इस कारण पूर्वोत्पन्न असुरकुमार अविशुद्ध लेश्यावाले होते हैं और यश्चात उत्पन्न उनसे विपरीत होने के कारण विशुद्धतर लेश्या वाले होते हैं।
वेदना के विषय में असुरकुमारों को वक्तव्यता नारकों के समान समझनी चाहिए । शेष अर्थात् क्रिया और आयु का स्वरूप भी नारकों के सदृश ही कहना चाहिए। और जैसी प्ररूपणा असुरकुमारों की की गई है वैसी ही नाग. कुमारों की, सुवर्णकुमारों की, अग्निकुमारों की, विद्युत्कुमारों की, द्वीपकुमारों की, दिक्कुमारों की, पवनकुमारों की तथा स्तनितकुमारों की करनी चाहिए। વિશુદ્ધતર લેશ્યાવાળા હોય છે. એનું કારણ એ છે કે જે અસુકુમાર પહેલા ઉત્પન્ન થયેલ છે, તેઓએ પિતાની ઉત્પત્તિના સમયથી જ તીવ્ર અનુભાગવાળા વેશ્યા દ્રવ્યોને ભેળવી ભેળવીને તેમનો ઘણે ભાગ ક્ષય કરી નાખેલ હોય છે. હવે તેમના મદ અનુભાગવાળા અલ્પ લેશ્યા દ્રવ્ય જ શેષ રહે છે. એ કારણે પૂ૫ન્ન અસુરકુમાર અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે અને પશ્ચત ઉત્પન્ન તેમનાથી વિપરીત હોવાને કારણે શુિદ્ધતર લેશ્યાવાળા હોય છે.
વેદનાના વિષયમાં પણ અસુરકુમારોની વક્તવ્રતા નારકના સમાન સમજવી જોઈએ. શેષ અર્થાત્ ક્રિયા અને આયુનું સ્વરૂપ પણ નારકાના સદશ જ કહેવું જોઈએ. અને જેવી પ્રરૂપણા અસુરકુમારોની કરેલી છે, તેવી જ નાગકુમારોની, સુવર્ણકુમારોની, અગ્નિકુમારોની વિઘ૯મારોની, ઉદધિકુમારોની, દ્વીપકુમારોની, દિક્માની પવનકુમારોની તથા સ્વનિતકુમારોની કરવી જોઈએ.
श्री. प्रशान। सूत्र:४