SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेययोधिनी टीका पद १८ सू० १५ सम्यक्त्वपदनिरूपणम् ४७९ ऽपि भवन्ति, सम्यमिथ्यादृष्टयोऽपि च भवन्ति, 'एवं नेरइया वि' एवम्-समुच्चय जीवा इच नैरयिका अपि जीवविशेषाः सम्यग्दृष्टयोऽपि. मिथ्यादृष्टयोऽपि, सम्यमिथ्यादृष्टयोऽपि च भवन्तीत्यर्थः, 'असुरकुमारादि एवं चेव जाव थणियकुमारा' असुरकुमारादयः एवञ्चैव-नैरयिकाइव सम्यग्दृष्टयोऽपि, मिथ्यादृष्टयोऽपि सम्यमिथ्यादृष्टयोऽपि च भवन्ति, यावत्-नागकुमाराः, सुवर्णकुमाराः, अग्निकुमाराः, विद्युत्कुमाराः, उदधिकुमाराः, द्वीपकुमाराः, दिवकुमाराः, वायुकुमाराः, स्तनितकुमाराथापि सम्यग्दृष्टयोऽपि मिथ्यादृष्टयोऽपि सम्यमिथ्यादृष्टयोऽपि च भवन्तीति भावः, गौतमः पृच्छति-'पुढवीकाइया गं पुच्छा' हे भदन्त ! पृथिवीकायिकाः खलु किं सम्यग्दृष्टयः ? किंवा मिथ्यादृष्टयः ? सम्यऔर सम्यग्मियादृष्टि अर्थात् मिश्रष्टि भी होते हैं। समुच्चय जीवों के समान नैरयिक जीव भी तीनों प्रकार के अर्थात सम्यगदृष्टि, मिथ्यादृष्टि और मिश्रदृष्टि होते हैं। अभिप्राय यह है कि जैसे कोई जीव सम्यग्दृष्टि, कोई मिथ्याष्टि और कोई मिश्रष्टि होते हैं, उसी प्रकार कोई नारक सम्यग्दृष्टि हैं, कोई मिथ्यादृष्टि हैं, कोई सम्यग्मियादृष्टि है। एक ही जीव में अथवा एक ही नारक में तीनों दृष्टियां नहीं समझना चाहिए, क्योंकि परस्पर विराधी होने के कारण एक जीव में, एक समय में, एक ही दृष्टि हो सकती है। नारकों के समान असुरकुमार, नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार विद्युकुमार, उदधिकुमार, दीपकुमार, दिककुमार, वायुकुमार और स्तनितकुमार भी कोई सम्यगदृष्टि, कोई मिथ्यादृष्टि और कोई सम्यग्मिथ्यादृष्टि होते हैं ? गौतमस्वामी हे भगवन् ! पृथ्वीकायिक जीव क्या सम्यग्दृष्टि हैं, या मिथ्या શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાષ્ટિ પણ હોય છે અને સમ્પગ્નિશ્ચાદષ્ટિ એટલે કે મિશ્રદષ્ટિવાળા પણ હોય છે. સમુચ્ચય જીની સમાન નૈરયિક જીવ પણ ત્રણ પ્રકારના અર્થાત્ સમ્યગુદષ્ટિ, મિથ્યાટિ અને મિશ્રદષ્ટિ હોય છે. અભિપ્રાય એ છે કે જેમ કે જીવ સમ્યગ્દષ્ટિ કઈ મિથ્યાષ્ટિ અને કોઈ મિશ્રષ્ટિ હોય છે, એજ પ્રકારે કઈ નારક સમ્યગ્દષ્ટિ છે, કઈ મિથ્યાષ્ટિ છે કેઈ સમ્યમિચ્છાદષ્ટિ છે. એક જ જીવમાં અથવા એક નારકમાં ત્રણે દૃષ્ટિએ ન સમજવી જોઈએ, કેમકે પરસ્પર વિધિ હેવાને કારણે એક જીવમાં એક સમયમાં એક જ દૃષ્ટિ હોઈ શકે છે. નારકેના સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર પણ કોઈ સમ્યગ્દષ્ટિ, કઈ મિથ્યાદષ્ટિ અને સમૃમિથ્યાપિટ કઈ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ શું સમ્યગ્દષ્ટિ છે, યા મિથ્યાષ્ટિ श्री प्रशानसूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy