________________
___प्रझापनासत्रे सपज्जवसिए, साईए वा सपज्जवसिए' तद्यथा-अनादिको वा अपर्यवसितः, अनादिको वा सपर्यवसितः, सादिको वा सपर्यवसितश्च, तत्र यः कदाचिदपि ज्ञानं लप्स्यते सोऽना द्यपर्य यसितो व्यपदिश्यते, यस्तावत् ज्ञानं लप्स्यते सोऽनादिसपर्यवसितः, यस्तु ज्ञानं प्राप्य पुनर्मिथ्यात्वप्राप्त्याऽज्ञातित्वमधिगच्छति स सादि सपर्यवसितो व्यपदिश्यते, 'तत्य गं जेसे साईए सपज्जवसिए से जहणणे अंतोमुहुत्तं उक्को सेणं अणंतं कालं' तत्र-तेषु अनीद्यपर्य सितअनादिसपर्यवसित-सादिसपर्यवसितेषु मध्ये सुलु योऽसौ सादिसपर्यवसितो भवति स जघन्येन अन्तर्मुहर्तम् उत्कृष्टेन अनन्तं कालं यावत् स्वपर्यायविशिष्टः सन निरन्तरमवतिष्ठते, तथा च सादिसपर्यवसितस्तावद् जघन्येन अन्तर्मुहत पर्यन्तमेव स्वपर्याय विशिष्टः सन् निरन्तरमवतिष्ठते, ततःपरन्तु सम्यक्त्वाप्तादनेनाज्ञानिवपरिणामविनाशसंभवात्, उत्कृष्टेन तु अनन्तकालपर्यन्तमवसेयम्, प्रागुक्तयुक्तेः, तमेव अनन्तकालं निर्वक्ति-'अणताओ उत्सप्पिणि के होते हैं, यथा-अनादि अनन्त, अनादि सान्त और सादि सान्त । जिसने कभी सम्यग्ज्ञान प्राप्त नहीं किया है और जो भविष्य में भी कभी प्राप्त नही करेगा, वह अनादि अनन्त अज्ञानी, मत्यज्ञानी या श्रुताज्ञानी कहलाता है। जिसने कभी ज्ञान प्राप्त नहीं किया है किन्तु कभी प्राप्त करेगा, वह अनादि सान्त अज्ञानी कहलाता हैं ! जो जीव सम्यग्ज्ञान प्राप्त करके पुनः मिथ्यात्वोदय से अज्ञानी हो गया हो किन्तु भविष्य में पुनःज्ञान प्राप्त करेगा, वह सादि सान्त अज्ञानी है, इन तीन प्रकार के अज्ञानियों में जो सादि सान्त अज्ञानी है, वह जघन्य अन्तर्मुहूर्त तक और उत्कृष्ट अनन्त काल तक अज्ञानी रहता है। इस प्रकार सदि सान्त अज्ञानी जघन्य अन्तर्मुहूर्त तक ही अज्ञानी-पर्याय से युक्त निरन्तर रहता है, तत्पश्चातू सम्यक्त्व प्राप्त कर के ज्ञानी बन जाता है-उसका अज्ञानी-पर्याय विनष्ट हो जाती है। उत्कृष्ट अनन्तकाल तक वह अज्ञानी रहता છે. જેમ કે અનાદિ-અના, અનાદિ-સાન્ત, અને સા સાન્ત જેણે ક્યારેય સમ્યજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું અને જે ભવિષ્યમાં પણ કયારેય પ્રાપ્ત કરશે નહિં, તે અનાદિ અનન્ત અજ્ઞાની, મત્યજ્ઞ ની અગર શ્રુતજ્ઞાની કહેવાય છે, જેણે કયારેય જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. પરન્ત ક્યારેક પ્રાપ્ત કરશે, તે અનાદિસાત અજ્ઞાની કહેવાય છે, જે જીવ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને પુનઃ મિથ્યા વોદયથી અજ્ઞાની થઈ ગએલ હોય પણ ભવિષ્યમાં પુનઃજ્ઞાન પ્રાપ્ત કરશે, તે સાદિસાઃ અજ્ઞની છે. આ ત્રણ પ્રકારના અજ્ઞાનિયામાં જે સાદિસાન્ત અજ્ઞાની છે. તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉકૃષ્ટ અનંતકાળ સુધી અજ્ઞાની રહે છે. એ પ્રકારે સાદિયાન અજ્ઞાની જઘન્ય અન્તર્મુહૂત સુધી જ અજ્ઞાન પર્યાયથી યુક્ત નિરન્તર રહે છે. તપશ્ચાત્ સમ્યકત્વ પ્રાપ્ત કરીને જ્ઞાની બની જાય છે-તેને અજ્ઞાની પર્યાય વિનષ્ટ થઈ જાય છે. ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી તે અજ્ઞાની રહે છે. એનું કારણ પહેલા કહી દિધેલું છે. તે અનન્તકાળનું પરિમાણુ આ પ્રકારે છે-કાળની અપેક્ષાએ
श्री. प्रशान। सूत्र:४