SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ प्रशापनास्त्रे प्रज्ञप्तः 'तं जहा-साईए वा अपज्जवसिए, साईश वा सपज्जवलिए' तद्यथा-सादिको वा अप यवसितः, सादिको वा सपर्यवसितः, तत्र केवलज्ञानापेक्षया सावपर्ययसितोऽवसेयः केवल ज्ञाने सति ततः परिपातासंभवात्, तदन्यज्ञानापेक्षया सादिसपयालितो व्यपदिश्यते, केवलान्यज्ञानानां प्रतिनियतकाल मावित्वात्, 'तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं छायटिं सागरोवमाइं साइरेगाई' तत्र साधपर्यवसितसादिसपर्यवसितयोमध्ये खलु योऽसो सादिसपर्यवसितः प्रतिपादितः स जयन्येन अन्तर्मुहूर्तम्, उत्कृष्टेन षट्पष्टिः सागरोपमाणि सातिरे काणि यावत् स्वपर्यायतया निरन्तरमवतिष्ठते, तथा च जघन्येनान्तर्मुहूंत भवति परतो मिथ्यात्वाम नेन ज्ञानपरिणामविनाशात्, उत्कृप्टेन तु पट्पष्टिः सागरोपमाणि सातिरेकाणि यावत्, तानि च सम्यग्दृष्टेरिवावसेयानि, के पश्चात् वह सदैव बना रहता है, वह सादि अपर्य वसित ज्ञानी कहलाता है। जिसका सम्यग्ज्ञान, सम्यग्दर्शन का अभाव होने पर नष्ट होने वाला है, वह सादि सपर्यवसित ज्ञानी कहलाता है । जो ज्ञानी क्षायिक सम्यक्त्व वाले हैं, वे सादि अपर्यवसित ज्ञानी हैं। केवलज्ञानी भी सादि अपर्यवसित ज्ञानी हैं, क्योंकि केवलज्ञान उत्पन्न होने के बाद नष्ट नहीं होता है। केवलज्ञान के सिवाय अन्य ज्ञानों की अपेक्षा सादि सपर्यवसित कहलाता है क्योंकि वे ज्ञान नियत काल भावी हैं-अनन्त नहीं हैं। इन सादि अनन्त और सादि सान्त ज्ञानियों में से जो सादि सान्त ज्ञानी है, वह जघन्य अन्तर्मुहूर्त तक और उत्कृष्ट कुछ अधिक छयासठ सागरोषम तक ज्ञानी पर्याय में निरन्तर रहता है । इस प्रकार ज्ञानी अवस्था जघन्य अन्तर्मुहूर्त तक रहती है, उसके पश्चात् मिथ्यात्व के उदय से ज्ञानपरिणाम का विनाश हो जाता है। उत्कृष्ट काल जो छयासठ सागरोपम से कुछ अधिक कहा गया है, उसका स्पष्टीकरण सम्यग्दृष्टि के समान ही समझलेना चाहिए, क्योंकि सम्यग्दृष्टि ही ज्ञानी होता है। સદૈવ બની રહે છે, તે સાદિ અપર્યાવરિત જ્ઞાની કહેવાય છે. જેના સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, નો અભાવ થઈને નષ્ટ થનાર છે, તે સાદિ સપર્યવસિત જ્ઞાની કહેવાય છે. જે જ્ઞાની ક્ષાવિક સમ્યકત્વવાળા છે, તે સાદિ અપાયવસિત જ્ઞાની છે. કેવળજ્ઞાની પણ સાદિ અપર્યવસિત જ્ઞાની છે કેમકે કેવળજ્ઞાન ઉપન થયા પછી નષ્ટ નથી થતું. કેવળજ્ઞાનના સિવાય અન્ય જ્ઞાનની અપેક્ષાએ સાદિ સંપર્વવસિત કહેવાય છે કેમકે તે જ્ઞાન નિયતકાલભાવી છે–અનન્ત નથી એ સાદિઅનન્ત અને સાદિસાત જ્ઞાનિયામાંથી જે સાદિસાન્ત જ્ઞાની છે, તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી જ્ઞાની પર્યાયમાં નિરન્તર રહે છે. એ પ્રકારે જ્ઞાની અવસ્થા જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી રહે છે, તેના પછી મિથ્યાત્વના ઉદયથી જ્ઞાન પરિણમને વિનાશ થઈ જાય છે. ઉ-કૃષ્ણકાલ જે છાસડ સાગરોપમથી કાઈક અધિક કહેલ છે, તેનું સ્પષ્ટીકરણ સમ્યગ્દષ્ટિની સમાન જ સમજી લેવું જોઈએ, કેમકે સમ્યગ્દષ્ટિ જ જ્ઞાની હોય છે श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy