SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे टीका-पूर्व लेश्याद्वारं प्ररूपितम्, अथ नवमं सम्यक्त्वद्वारं प्ररूपयितुमाह - "सम्म दिट्ठी jid ! सम्म काळओ केवचिरं होइ ?' हे भदन्त ! सम्यग्दृष्टिः- सम्यग् - 3 - अविपरीता - समीचीना दृष्टि- अर्हत्प्रणीत वस्तुतस्त्र प्रतिपत्तिर्यस्य स सम्यग्रदृष्टिः, सचान्तरकरणकालभावना औपशमिकसम्यक्त्वेन सासादनसम्यक्त्वेन विशुद्धदर्शनमोह पुञ्जोदयसंभविक्षायोपशमिक सम्प्रकत्वेन सकलदर्शनमोहनीसक्षप समुत्थक्षायिक सम्यक्त्वेन वाऽवसेयः, स खलु सम्यग्दृष्टिः सम्यग्रह ष्टिरिति सम्यग्दृष्टिवपर्यायविशिष्टः सन् कालतः - काळापेक्षया कियचिरं - कियत्कालपर्यन्तमव्यवच्छेदेन भवति - अवतिष्ठते ? भगवानाह - ४२० टीकार्थ - इससे पूर्व लेश्याद्वार की प्ररूपणा की गई थी, अब क्रमप्राप्त नौवें सम्यक्त्व द्वार का निरूपण किया जाता है गौतमस्वामी - हे भगवन् ! सम्यग्दृष्टि जीव कितने काल तक निरन्तर सम्यदृष्टि बना रहता है ? जिसकी दृष्टि सम्यक् अर्थात् यथार्थ हो, विपरीत न हो, वह सम्यग्दृष्टि कहलाता है । पर्य यह है कि अर्हन्त भगवान् के द्वारा प्रतिपादित वस्तुतस्य पर जिसकी प्रतीति, रुचि या श्रद्धा हो, वह सम्यग्दष्टि है । सम्यग्दृष्टि तीन प्रकार से होते हैं- औपशमिक सम्यक्त्व के द्वारा, क्षायोपशमिक सम्यक्त्व के द्वारा और क्षायिक सम्यक्त्व के द्वारा । अनन्तानुबंधी कषाय और दर्शन मोहनीय कर्म के उपशम से होने वाली तत्व रुचि औपशमिक सम्यक्त्व है। इन्हीं कर्मप्रकृतियों के क्षयोपशम से होने वाली तत्वरूचि क्षायोपशमिक सम्यक्व कहलाती है और क्षय से होने वाली तत्वरूचि को क्षायिक सम्यक्त्व कहते । यहां यह प्रश्न किया गया है कि सम्यग्दृष्टि जीव यदि लगातार सम्यग्दृष्टि ટીકાથ—આના પહેલાં વૈશ્યાદ્વારની પ્રરૂપણા કરાઈ હતી, હવે, ક્રમપ્રાસ નવમુ સમ્યકત્વ દ્વાર નિરૂપણ કરાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! સમ્યક્ દૃષ્ટિ જીવ કેટલા કાળ સુધી નિરન્તર સભ્યટિ પણામાં બની રહે છે ? જેની વ્ઝિ સાક્ અર્થાત્ યથા છે, વિપરીત નથી, તે સમ્યગ્દષ્ટ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અહીંન્ત ભગવાનના દ્વારા પ્રતિપાદિત વસ્તુતત્વ પર જેની પ્રતીતિ રૂચિ અગર શ્રદ્ધા હોય, તે સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ ત્રણ પ્રકારે થાય છે—ઔપશમિક સમ્યકત્વ દ્વારા, ક્ષાયેાપશમિક સમ્યકત્વ દ્વારા અને ક્ષાયિક સમ્યક્ત્વદ્વારા. અનન્તાનુમન્ત્રી કષાય અને દન મેહનીયકના ઉપશમથી થનારી તત્ત્વરૂચિ એ ઔપશમિક સમ્યકત્વ છે. આજ ક્રમ પ્રકૃતિયાના ક્ષયાપશમથી થનારી તત્ત્વ રૂચિ ક્ષાાપશર્મિક સમ્યકત્વ કહે વાય છે અને ક્ષયથી થનારી તત્ત્વરૂચિને ક્ષાયિક સમ્યકત્વ કહે છે. અહીં આ પ્રશ્ન કરાયેા છે કે સમ્યગ્દષ્ટિ જીવનિરન્તર સમ્યગ્દષ્ટિ બની રહે તે કેટલા કાળ સુધી બની રહે છે? श्री प्रज्ञापना सूत्र : ४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy