________________
३३४
प्रज्ञापनासूत्रे
काय स्थिति प्ररूपयितुमाह- 'जीवेणं भंते ! जीवेत्ति कालओ केवच्चिरं होइ ?' हे भदन्त ! जीवः खलु 'जीव इति' - जीवनपर्यायविशिष्टतया कालतः - कालापेक्षया कियचिरं - किय त्कालपर्यन्तं भवति ? जीवनपर्यायविशिष्टस्येव जीवत्वादिति प्रश्नाशयः, भगवानाह - 'गोयमा ' हे गौतम! 'सव्वर्द्ध' सर्वाद्धा सर्वकालपर्यन्तं जीवो जीवनपर्यायविशिष्टो भवति, तथाहि जीवनस्य प्राणधारणात्मकतया प्राणानाञ्च द्रव्यप्राणभावप्राणभेदेन द्वैविध्यात्, द्रव्यप्राणानाम् इन्द्रियपञ्च बलत्रिकोच्छ्वासनिःश्वासायुः कर्मानुभवरूपतया भावप्राणानाञ्च ज्ञानादि रूपतया संसारिणामायुः कर्मानुभवलक्षणप्राणधारणं सर्वदैवावस्थितं भवति संसारिणां न सा काचिदवस्थाsस्ति यस्यामायुः कर्मानुभवनं न भवतीति, मुक्तानां पुनर्ज्ञानादिरूपप्राणधारणं भवस्थितं भवति तेषामपि ज्ञानाद्यात्मकाः प्राणाः सन्त्येव, ये स्तावद् ज्ञानादिलक्षण भावप्राणैः मुक्तजीव द्रव्यप्राणैर्मुक्तोऽपि सन् जीवतीति व्यपदिश्यते, ते खलु ज्ञानादयो मुक्ता स्थिति लगातार उसी पर्याय का बना रहना प्रतिपादित करते हैं:
-
भगवान् -
गौतमस्वामी - भगवन् ! जीव कितने काल तक जीव बना रहता है ? अर्थात् जीव की जोवन रूप पर्याय कितने समय तक निरन्तर कायम रहती है ? -गौतम ! जीव सदा काल जीव रहता है, अर्थात् जीवन पर्याय से युक्त रहता है, क्योंकि जीव वही कहलाता है जो जीवन पर्याय से युक्त हो । जीवन का अर्थ है प्राण धारण करना प्राण दो प्रकार के होते हैं - द्रव्य प्राण और भाव प्राण। पांच इन्द्रियां, तीन बल, उच्छवास निश्वास और आयु, ये दस द्रव्य प्राण हैं। ज्ञानादि भावप्राण कहलाते हैं । संसारी जीवों का आयु कर्म का अनुभव रूप प्राण धारण सदैव कायम रहता है, संसारी जीव की कोई भी ऐसी अवस्था नहीं है जिसमें वह आयुकर्म का अनुभव न करता हो । मुक्त जीवों में ज्ञानादि रूप प्राणों का धारण होता है। उनमें भी ज्ञानादि भावप्राण ટીકા-હવે બધાથી પહેલાં સમાન્ય પર્યાય રૂપમાં પ્રતિપાદિત જીવની કાયસ્થિતિનું पर्यायां जनी रहेवु ) पतिपादन करे :
"
( सतत
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવ કેટલા સમય સુધી જીવ ખની રહે છે? અર્થાત્ જીવના જીવનરૂપ પર્યાય કેટલા સમય સુધી નિરન્તર કાયમ રહે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ સદાકાળ જીવ જ રહે છે, અર્થાત્ જીવનપર્યાંયથી યુક્ત રહે છે, કેમકે જીવ તેજ કહેવાય છે જે જીવનપર્યાયથી યુક્ત હોય, જીવનના અ છે પ્રાણ ધારણ કરવા. પ્રાણ બે પ્રકારના હોય છે-દ્રશ્ર્ચપ્રાણુ અને ભાવપ્રાણ. પાંચ ઇન્દ્રિયા, ત્રણુ ખળ, ઉચ્છ્વાસ-નિશ્વાસ અને આયુ આ દશ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાનાદિભાવ પ્રાણ કહેવાય છે. સંસારી જીવનું આયુ. કના અનુભવરૂપ પ્રાણ ધારણ સદૈવ કાયમ રહે છે, સંસારી જીવની કાઇ પણ એવી અવસ્થા નથી જેમાં આયુ કર્મના અનુભવ ન કરત હાય. મુક્ત જીવામાં જ્ઞાનાદિરૂપ પ્રાનું ધારણ થાય છે. તેમનામાં પણ જ્ઞાનાદિભાવ
श्री प्रज्ञापना सूत्र : ४