________________
३२४
प्रज्ञापनासूत्रे पूर्वोक्तरीत्या एते कृष्णादिषड्ले श्याभेदेन प्रत्येकं षट् षडालापकसंभवेन सर्वसंमेलनेन पट्त्रिंशद् आलापका अवगन्तव्याः, गौतमः पृच्छति-'अकम्मभूमय कण्हलेस्से मणुस्से अकम्मय कण्ह लेस्साए इत्थियाए अम्मभूमय कण्हलेस्सं गभं जणेजा ?' हे भदन्त ! अकर्मभूमिग कृष्णले यो मनुष्यः अकर्मभूमिगकृष्णलेश्यायाः स्त्रियाः किम् अकर्म भूमिग कृष्णलेश्यं गर्भ जनयेत् ? भगवानाह-'हता, गोयमा ! जणेज्जा' हे गौतम ! हन्तसत्यम् अकर्म भूमिग कृष्णलेश्यो मनुष्य सथाविध स्त्रिया स्तथाविधकृष्णलेश्यं गर्भ जनयेत्, किन्तु-'नवरं च उसु लेस्सासु' नपरम्-पूर्वापेक्षया विशेषस्तु चतसृषु आधासु लेश्यासु-कृष्ण नीलकापोततेजोलेश्यारूपासु अकर्मभूमिगमनुष्य स्तथाविर्धास्त्रया स्तथाविधलेश्यं गर्भ जनये. दित्यर्थः, तथा सति 'सोलस लावगा' चतुर्लेश्या भेदात प्रत्येक चतश्चतुरालापकभेदेन सर्व संख्यया पोडश आलापकाः प्रज्ञप्ताः, 'एवं अंतरदीवगाण वि' एवम् -अकर्मभूमिगानामिव वाली स्त्री से कृष्णलेश्या वाले गर्भ को उत्पन्न करता है । इस प्रकार ये भी कृष्ण आदि छह लेश्याओं के भेद से एक-एक के छह-छह विकल्प होने से सव मिलकर छत्तीस आलापक समझना चाहिए। ___ गौतमस्वामी-हे भगवन् ! कर्मभूमि का कृष्णलेश्या वाला मनुष्य अकर्मभूमि की कृष्णलेश्या चाली स्त्री से अकर्मभूमिक कृष्णलेश्या वाले गर्भ को उत्पन्न करता है ?
भगवान्-हे गौतम ! हां, उत्पन्न करता है-अकर्मभूमि का कृष्णलेश्या वाला मनुष्य अकर्मभूमि की कृष्णलेश्या वाली स्त्री से अकर्म भूमिक कृष्णलेश्या वाले गर्भ को उत्पन्न करता है। किन्तु पहले से यहां विशेषता यह है कि कृष्ण, नील, कापोत और तेजोलेश्या वाला मनुष्य ही यहां कहना चाहिए
और चार ही लेश्याओं वाली स्त्री कहनी चाहिए, क्योंकि अकर्म भूमि के मनु. प्यों और मनुष्यनियों में कृष्ण, नील, कापात तथा तेजोलेश्या ही पाई जाती है ?
શ્રી ભગવાન–હા, ગૌતમ! કર્મભૂમિજ કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ પ્રકારે એ પણ કૃષ્ણ આદિ છએ લાઓના ભેદથી એક એકના છે છો વિકલ્પ થવાથી બધા મળીને છત્રીસ આલાપક સમજી લેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અકર્મભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય અકર્મભૂમિની કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી અકર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! હા, ઉત્પન્ન કરે છે- અકર્મભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય અકર્મભૂમિને કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી અકર્મભૂમિ કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. કિન્તુ વિશેષતા એ છે કે કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યાવાળા મનુષ્ય જ અહીં કહેવા જોઈએ અને ચાર જ લેશ્યાઓવાળી સ્ત્રી કહેવી જોઈએ, કેમકે અકર્મભૂમિના મનુષ્ય અને મનુષ્ય સ્ત્રિમાં કૃષ્ણ, નીલ, કાતિ તથા તેજલેશ્યા જ મળી આવે છે. એ પ્રકારે
श्री प्रशापन। सूत्र:४