________________
प्रमेयदोधिनी टीका पद १७ सू० २ नैरयिकाणां समानाहारादिनिरूपणम् १७ भवन्ति, ते खलु अल्पकर्मतरकाः भवन्ति पूर्वोत्पन्न नैरयिकाणां नरकायुष्यनरकगत्यसातवेदनीयादिकं प्रचुरं निर्जीर्णम् अल्पमेवावशिष्यते, अत एव पूर्वोपपनका अल्पकर्मतरका व्यपदिश्यन्ते किन्तु 'तत्य णं जे ते पच्छोववनगा तेणं महाकम्मतरागा' तत्र खलु-पूर्वोत्पन्नपश्चादुस्पन्न नैरयिकाणां मध्ये ये ते पश्चादुत्पन्नकाः नेरयिकाः सन्ति ते खलु महाकर्मतरका भवन्ति, तेषां पश्चादुत्पन्ननैरयिकाणां नरकायुष्यनरकगत्यसातवेदनीयादिकमल्पमेव निर्जीर्ण बहुतरमवशिष्यते एवेति ते महाकर्मतरा भवन्तीति भावः, एतच समानस्थितिक नैरयिकाणामपेक्षया प्ररूपितम्, अन्यथातु रत्नप्रभायाम् उकृष्टस्थिते नैरयिकस्य बहुनि आयुषि क्षयं प्राप्ते पल्योपमावशेषेच वर्तते तस्यामेव रत्नप्रभायां दशवर्ष सहस्रस्थितिकस्तदन्यः कश्चिदुत्पन्नो नैरयिकः पूर्वोत्पन्नपल्योपमावशेषायुष्क नैरयिकापेक्षया महाकर्मा इत्यापत्तिरापघेत, प्रकृतमुपसंहन्नाहहोते हैं, क्योंकि जिन्हें उत्पन्न हुए अपेक्षाकृत अधिक समय व्यतीत हो चुका है, वे नरकायु, नरगति तथा असातावेदनीय आदि की बहुत निर्जरा कर चुके हैं, उनके वे कर्म थोडे ही शेष रहे हैं । इस कारण पूर्वोत्पन्न नारक अल्प कर्मवाले कहे गए हैं । किन्तु जो नारक बाद में उत्पन्न हुए हैं, वे महाकर्मवाले होते हैं, क्योंकि उनकी नरकायु, नरकगति तथा असातावेदनीय आदि कर्म थोडे ही निर्जीर्ण हुए हैं, बहुत-से शेष हैं । इस कारण वे अपेक्षाकृत महा कर्मवाले हैं।
यह कथन समान स्थितिवाले नारकों की अपेक्षा से समझना चाहिए । अन्यथा रत्नप्रभा पृथ्वी में किसी उत्कृष्ट आयुवाले नारक की आयु का बहुतसा भाग निर्जीर्ण हो चुका हो और एक पल्योपम ही शेष रह गया हो और उस समय कोई जघन्य दस हजार की स्थितिवाला दूसरा नारक उत्पन्न हो तो इस पश्चात् उत्पन्न नारक की अपेक्षा वह पूर्वोत्पन्न नारक भी महान् कर्मचाला ही होता है। ઉત્પન્ન થયે અપેક્ષાકૃત અધિક સમય વ્યતીત થઈ ચૂકેલ છે, તેઓ નરકાયુ, નરકગતિ તથા અસાતા વેદનીય આદિની ઘણી નિર્જરા કરી ચૂક્યા છે, તેમના તે કર્મ છેડા જ શેષ રહ્યાં છે એ કારણે પૂર્વોત્પન નારક અપ કમવાળા કહેલ છે, પરંતુ જે નારક બાદમાં ઉત્પન્ન થયા છે તેઓ મહાકર્મવાળા હોય છે, કેમકે તેમનું નરકાયુ, નરકગતિ તથા અસાતા વદનીય આદિ કર્મ થોડાં જ નિર્ગુણ થયાં છે, ઘણા બધાં બાકી છે, એ કારણે તેઓ અપેક્ષાકૃત મહાકર્મવાળા છે
એ કથન સમાન સ્થિતિવાળા નારકની અપેક્ષાએ જ સમજવું જોઈએ. અન્યથા રત્નપ્રભા પૃથ્વીમાં કોઈ ઉત્કૃષ્ટ આયુવાળા નારકના આયુષ્યને ઘણે ભાગ નિર્જીર્ણ થઈ ગએલ હોય અને એક પલ્યોપમ જ શેષ રહી ગયા હોય અને તે સમયે કઈ જઘન્ય દશ હજારની સ્થિતિવાળા બીજા નારક ઉત્પન્ન થાય તે આ પશ્ચાત્ ઉત્પન્ન નારકની અપેક્ષાએ તે પૂર્વોત્પન્ન નારક પણ મહાન કર્મવાળા જ હોય છે.
R० ३
श्री प्रापनसूत्र:४