________________
१७२
प्रज्ञापनासूत्रे वज्जइ' कृष्णलेश्यः पृथिवीकायिकः कृष्णलेश येषु पृथिवीकायिकेषु उपपद्यते किन्तु-'सियकण्हलेस्से उववई' स्यात्-कदाचित् कृष्णलेश्यः सन् तत् उद्वर्त ते, 'सिय नीललेस्से उववट्ट' स्यात्-कदाचित् नीललेश्यः सन् पृथिवीकायिक स्तत उद्वर्तते, 'सिय काउलेस्से उववट्टइ' स्यात्-कदाचित् कापोतलेश्यः सन् पृथिवीकायिक स्तत उद्वर्तते, 'सिय जल्लेइसे उपजइ सिय तल्ले से उववट्टइ स्यात्-कदाचित् यल्लेश्य उपपद्यते स्यात्-कदाचित् तल्लेश्य उद्वर्तते, तथा च तिर्यग्योनिकानां मनुष्याणाञ्च लेश्यापरिणामस्य अन्तर्मुहूर्तमात्रप्रमाणतया कदाचिद् यल्लेश्य उपपद्यते तल्लेश्य उद्वर्तते, कदाचिल्लेश्यान्तरपरिणतोऽपि उद्वतते, अयं खलु नियमो यो यल्लेश्येषु उत्पद्यते स नियमेन तल्लेश्य एवोत्पद्यते इति पक्षेऽवसेयः, 'एवं नीलकाउलेस्सासु वि' एवं-कृष्णलेश्य पृथिवीकायिकोक्तरीत्या नीलकापोतलेश्ययोरपि वक्तव्यम्, तथा वाले पृथ्वीकायिकों में उत्पन्न होता है, किन्तु उसके उतन के विषय में यह नियम नहीं कि कृष्ण लेश्या में ही उसका उद्धर्तन हो । वह कदाचित् कृष्णलेश्या में उद्वर्तन करे कदाचित् नीललेश्था में और कदाचिन् कापोतलेश्या में उद्वर्तन करता है । वह कदाचित् जिस लेश्या में उत्पन्न होता है, उसी लेश्या में उद्यतन करता है कारण यह है कि तिर्यचों और मनुष्यों का लेश्यापरिणाम अन्तर्मुहर्त मात्र कायम रहता है, उसके पश्चात् बदल जाता है, अतएव जो पृथ्वीकायिक जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है, वह कदाचित् उसी लेश्या से युक्त होकर उद्वर्तन करता है और कदाचित् अन्य लेश्या से युक्त होकर भी उद्वर्तन करता है, जो जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है वह उसी लेश्या से युक्त होकर उद्वर्तन करता है, यह नियम यहां ऐकान्तिक नहीं बल्कि वैकल्पिक है। ___जो बात कृष्णलेश्या वाले पृथ्वीकायिक के संबंध में कहो गई है, वही नील लेश्या और कापोतलेश्या वाले पृथ्वीकायिक के विषय में भी समझनी चाहिए। ઉત્પન્ન થાય છે, કિન્તુ તેના ઉદ્દવર્તનના વિષ્યમાં આનિયમ નથી કે કૃષ્ણલેશ્યામાં જ તેનું ઉદ્વર્તન થાય, તે કઈ વાર કૃષ્ણલેશ્યામાં ઉદ્વર્તન કરે, કઈ વાર નલલેશ્યામાં અને કઈ વખત કાપતલેશ્યામાં ઉદ્વર્તન કરે છે તે કઈ વાર જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તેજલેશ્યામાં ઉદ્વર્તન કરે છે, કારણ એ છે કે તિર્યો અને મનુષ્યના વેશ્યા પરિણામ અન્તર્મુહૂર્ત માત્ર કાયમ રહે છે, તેના પછી બદલાઈ જાય છે, તેથી જ જે પૃથ્વીકાયિક જે લેગ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તે કોઈ વાર તેજલેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે છે અને કઈ વાર અન્ય લેશ્યાથી યુક્ત થઈને પણ ઉદ્વર્તન કરે છે. જે વેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે છે, તે તે વેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે છે, આ નિયમ અહીં એકાન્તિક નથી પણ વૈકલ્પિક છે.
જે વાત કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિકના સમ્બન્ધમાં કહી છે તેજ નીલેશ્યાવાળા
श्री. प्रशानसूत्र:४