________________
१७०
प्रजापनासूत्रे देव नैरयिकाणां लेश्यापरिणामस्य भवक्षयपर्यन्तस्थायित्वात्, ‘एवं नीललेस्से वि, एवं काउलेस्से वि' एवम्-कृष्णलेश्योक्तरीत्या नीललेश्योऽपि नैरयिको नीललेश्येषु नैरयिकेषु उपपद्यते नो लेश्यान्तरोपेतः, एवम्-उक्तरीत्या कापोतले श्योऽपि नैरयिकः कापोतलेश्येषु नैरयिकेषु उपपद्यते नो लेश्यान्तरोपेतः, एवं नीललेश्य एव नैरयिको नीललेश्येभ्यो नैरयिकेभ्य उद्वर्तते, एवं कापोतलेश्य एव स कापोतलेश्येभ्यो नैरयिकेभ्य-उद्वर्तते इत्यवसेयम, 'एवं असुरकुमाराण वि, जाव थणियकुमारा' एवम्-नैरपिकोक्तरीत्या असुरकुमारा अपि यावत्-नागकुमारा, सुवर्णकुमाराः, अग्निकुमाराः, विद्युत्कुपाराः, उदधिकुमाराः, द्वीपकुमारा, दिक्कुमाराः, पवनकुमाशः, स्तनितकुमारा अपि कृष्णले श्यावन्तः सन्तः कृष्णादिवाले नारकों में उत्पन्न नहीं होता । तत्पश्चात् वह वहां कृष्णलेश्या वाला ही बना रहता है, उसकी लेश्या बदलती नहीं है, क्योंकि देवों और नारकों की लेश्या भव का क्षय होने तक एक-सी बनी रहती है।
इसी प्रकार नीललेश्या और कापोतलेश्या वाले नारकों के संबंध में भी समझना चाहिए । अर्थात् नीललेश्या वाला नारक नीललेश्या वाले नारकों में उत्पन्न होता है, अन्य लेश्यावालों में नहीं और न अन्य लेश्यावाला नीललेश्या वालों में उत्पन्न होता है। इसी प्रकार कापोतलेश्या वाला नारक कापोतलेल्यावाले नारकों में उत्पन्न होता है, अन्य लेश्यावाला नीललेश्या वाले नारकों में उत्पन्न नहीं होता।
उद्वर्तना के विषय में यह नियम है कि नीललेश्या वाला ही नारक नीललेश्या वाले नारकों से उवृत्त होता है। इसी प्रकार कापोतलेश्या वाला ही नारक कापोतलेश्या वाले नारकों से उवृत्त होता है।
इसी प्रकार असुरकुमार, नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार, विद्यत्कुमार, उदधिकुमार, दीपकुमार, दिक्कुमार, पवनकुमार और स्तनितकुमार भी ઉત્પન્ન નથી થતા. ત્યાર બાદ તે ત્યાં કૃષ્ણલેશ્યાવાળા જ બન્યા રહે છે, તેની વેશ્યા બદલાતી નથી. કેમ કે દેવે અને નારકની લેણ્યા ભવક્ષય થતા સુધી એક સરખી જ બની રહે છે.
એજ પ્રકારે નલલેશ્યા અને કાપતલેશ્યાવાળા નારકના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ નીલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, અન્ય વેશ્યાવાળાઓમાં નહીં અને અન્ય લેશ્યાવાળા નીલલેશ્યાવાળાઓમાં નથી ઉત્પન્ન થતા. એ પ્રકારે કાપતલેશ્યાવાળા નારક કાપતલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, અન્ય લેશ્યાવાળા નીલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન નથી થતા.
ઉદ્વર્તનના વિષયમાં એ નિયમ છે કે નીલલેશ્યાવાળા જ નારક નીલેશ્યાવાળા નારકેથી ઉદ્દવૃત્ત થાય છે. એ જ પ્રકારે કાતિલેશ્યાવાળા જ નાક કાપતલેશ્યાવાળા નારકેથી ઉદૂવૃત્ત થાય છે.
એજ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિધુમાર, ઉદધિમાર
श्री. प्रशान। सूत्र:४