________________
प्रमेयबोधिनी टीका पद १५ सू० १० इन्द्रियादिनिरूपणम् सन्ति, 'जस्स अत्यि अट्ठ वा, सोलस वा' यस्य नैरयिकस्य विजयादि देवत्वे सन्ति तावद् भावीनि द्रव्येन्द्रियाणि तस्यापि अष्टौ वा पोडश वा सन्ति, विजयादिषु द्विरुत्पन्नस्य नैरयि. कस्यानन्तरभवे नियमतो मुक्तिसद्भावात, 'सबसिद्धगदेवत्ते अतीता नस्थि, बद्धल्लगा णत्थि' सर्वार्थसिद्धकदेवत्वे नैरयिकस्यातीतानि द्रव्येन्द्रियाणि न सन्ति, बद्धानिच द्रव्येन्द्रियाणि नैरयिकस्य नरके एव वर्तमानतया संभान्तीति भावः, सर्वार्थसिद्धकदेवत्वेन नैरयिकस्यातीतकाले उत्पादाभावेन तत्रातीतद्रव्येन्द्रियासंभवात्, तेषां तथा स्वभावत्वात, 'पुरेक्खडा कस्सइ अस्थि, कस्सइ णस्थि'-पुरस्कृतानि-भावीनि द्रव्येन्द्रियाणि कस्यचिन्नायिकस्य सन्ति, कस्यचिन्नैरयिकस्य न सन्ति, 'जस्त अस्थि अट्ठ' यस्प सन्ति तस्य अष्टौ भावी नि द्रव्येन्द्रियाणि सन्ति, एवं जहा नेरइयदंडओ नीतो तहा असुरकुमारेण वि नेयध्वो जाव पंचिंदियतिरिक्ख जोणिएणं' एवम्-पूर्वोक्तरित्या यथा नैरयिकदण्डको नीत:-नैरयिकस्य नैर. यिकत्वादि चतुर्विशति स्थानेषु प्ररूपणं कृतं तथा असुरकुमारेणापि चतुर्विशतिदण्डको देवों के रूपमें भावी इन्द्रियां होती हैं, उसकी आठ अथवा सोलह होती हैं, क्योंकि जो विजय आदि विमानों में दो वार उत्पन्न हो जाता है, उसकी नियम से मुक्ति हो जाती है।
नारक की सर्वार्थसिद्ध देव के रूपमें अतीत द्रव्येन्द्रियां नहीं होती, वद्ध द्रव्येन्द्रियां भी नहीं होती, क्योंकि नारक की बद्ध द्रव्येन्द्रियां नरकभव में ही हो सकती हैं। नारक जीव अतीत काल में कभी सर्वार्थसिद्धदेव हुआ नहीं है, अतएव सर्वार्थसिद्ध देवपने उसकी द्रव्येन्द्रियां असंभव हैं। भावी द्रव्येन्द्रियां किसी नारक की होती हैं, किसी की नहीं होती। जिसकी होती हैं, आठ होती हैं, क्योंकि सर्वार्थसिद्ध विमान में एक वार उत्पन्न होने के पश्चात् मनुष्यभत्र पाकर जीव सिद्धि प्राप्त करलेता है।।
इस प्रकार जैसे नारक का दंडक कहा है, अर्थात् नारक की चौवोस दंडको હોય છે, કેઈની નથી હોતી. જે નારકની વિજયાદિ દેવોના રૂપમાં ભાવી ઢબેન્દ્રિય છે. તેમની આઠ અથવા સોળ, હોય છે, કેમકે જે વિજ્ય આદિ વિમાનમાં જઈને ઉત્પન થઈ જાય છે, તેમની નિયમથી મુક્તિ થઈ જાય છે.
નારકની સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિયે નથી હોતી, બદ્ધ દ્રવ્યેન્દ્રિ પણ નથી હોતી કેમકે નારકની બદ્ધ દ્રવ્યેન્દ્રિયે નરક ભવમાં જ થઈ શકે છે. નારક જીવ અતીત કાળમાં કયારેય સર્વાર્થસિદ્ધ દેવ થયેલ નથી, તેથી જ સર્વાર્થસિદ્ધ દેવપણાથી તેમને દ્રવ્યેન્દ્રિયનો અભાવ હોય છે. ભાવી દ્રવ્ય કેઈ નારકની હોય છે, કેઈના નથી હોતી. જેની હોય છે, તેની આઠ હોય છે, કેમકે સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકવાર ઉત્પન્ન થયા પછી મનુષ્ય ભવ પામીને જીવ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
એ રીતે જેવા નારકના દંડક કહા છે, અર્થાત્ નારકની વીસ દંડકમાં પ્રરૂપણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩