SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १५ सू० २ इन्द्रियाणामवगाहनिरूपणम् भवन्ति, तदपेक्षया-'जिभिदियस्स मउयलहुयगुणा अणंतगुणा' जिह्न वेन्द्रियस्य मृदुकलघुकगुणा अनन्तगुणा भवन्ति, तदपेक्षया-'घाणिदियस्स मउयलहुयगुणा अणंतगुणा' घाणेन्द्रियस्य मृदुकलघुकगुणा अनन्तगुणा भवन्ति, ततोऽपि--'सोइंदियस्स मउयलहुयगुणा अणंतगुणा' श्रोत्रेन्द्रियस्य मृदुकलघुकगुणा अनन्तगुणा भवन्ति, ततोऽपि--'चक्खिदियस्स मउयलहुयगुणा अणंतगुणा' चक्षुरिन्द्रियस्य मृदुकलघुकगुणा अनन्तगुणा भनन्ति, तथा च चक्षुःश्रोत्रघ्राण. जिहवा स्पर्श नेन्द्रियाणां यथोत्तरमनन्तगुणाः कर्कशगुरुगुणा भवन्ति, किन्तु एतेषामेव पश्चानुपूर्व्या यथापूर्व मृदुकलघुगुणा अनन्तगुणा भवन्ति तथाविधमेव यथोत्तरं कर्कशतया यथापूर्व शातिमृदुकतयोपलभ्यमानत्वादिति फलितम् , अथ तदुभयगुणानां मध्ये ऽल्पबहुत्वं प्ररूपयितु. माह-कक्खडगल्यागुणाणं मउयलहुयगुणाण य सव्वत्थोवा चक्खिदियस्स करखडगरुयगुणा' जिहवेन्द्रिय के मृदु-लघु गुण अनन्तगुणा हैं, उनकी अपेक्षा नाणेन्द्रिय के मृदु लघु गुण अनन्तगुणा है , उनकी अपेक्षा श्रोत्रेन्द्रिय के मृदु लघु गुण अनन्तगुणा हैं। उनकी अपेक्षा चक्षुरिन्द्रिय के मृदु लघुगुण अनन्तगुणे होते हैं तात्पर्य यह है कि चक्षु, श्रोत्र, घाण, जिह्वा और स्पर्शन इन्द्रियां अनुक्रम से अनन्त-अनन्तगुणा अधिक कर्कश-गुरु गुण वाली हैं । अतएव मृदु-लघु गुण की दृष्टि से विचार किया जाय तो स्वभावतः इनका क्रम उलटा हो जाता है, जिसका कथन ऊपर किया जा चुका है। अब इन दोनों के अल्पवहुत्व का कथन किया जाता है, जो इस प्रकार है-ककशगुरुगुणों और मृदु लघु गुणों में से चक्षुइन्द्रिय के कर्कशगुरु गुण सब से कम है, इनकी अपेक्षा श्रोत्रेन्द्रिय के कर्कश गुरु गुण अनन्तगुणा अधिक है, उनकी अपेक्षा घ्राणेन्द्रिय के कर्कशगुरुगुण अनन्तगुणा अधिक है, उनकी अपेक्षा जिवेन्द्रिय के कर्कशगुरु गुण अनन्तगुणा अधिक हैं, उनकी अपेक्षा स्पर्शनेन्द्रिय के कर्कशगुरु गुण अनन्तगुणा अधिक हैं। લઘુ ગુણેમાં બધાથી ઓછા મૃદુ લઘુ ગુણ પર્શનેન્દ્રિયના છે, જિન્દ્રિયના મૃદુ લઘુ ગુણ અનન્તગણુ છે, તેમની અપેક્ષાએ પ્રાણેન્દ્રિયના મૃદુ લઘુગુણ અનન્તગણુ છે. તેમની અપેક્ષાએ શ્રોન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ અનન્ત ગણું છે, તેમની અપેક્ષાએ ચક્ષુરિન્દ્રિયના મૃદુલઘુ ગુણ અનન્તાગણ છે. તાત્પર્ય એ છે કે ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, જિલ્લા અને સ્પશન ઇન્દ્રિ અનુકમથી અનન્ત-અનન્તગણ અધિક કશ–ગુરૂગુણવાળી છે. તેથી જ મૃદુ લઘુ ગુણની દષ્ટિએ વિચાર કરાય તે સ્વભાવથી તેને ક્રમ ઉલટ થઈ જાય છે, જેનું કથન ઊપર કરેલું છે. હવે એ બન્નેના અ૯૫ બહત્વનું કથન કરાય છે, જે આ પ્રકારે છે-કર્કશ ગુરુગુણે અને મૃદુ લઘુ ગુણમાંથી ચક્ષુ ઈન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ શ્રોત્રન્દ્રિયના કર્કશ ગુરૂગુણ અનન્ત ગણા અધિક છે, તેમની અપેક્ષાએ ધ્રાણેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્ત ગણ અધિક છે, તેમની અપેક્ષાએ જિહુવેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્ત ગણ અધિક છે, તેમની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્તગણ અધિક છે. प्र० ७६ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy