SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १४ सू. १ कषायस्वरूपनिरूपणम् द्देश्यकत्यादित्याशयः, परप्रतिष्ठित:-परस्मिन्-अन्यस्मिन् जने प्रतिष्ठितः-समुत्पन्नः परप्रतिष्ठितः, अन्यं जन्यमुदिश्य जायमानः क्रोधः परप्रतिष्ठित इत्युच्यते, एवञ्च यदा परो जन आक्रोशादिना कोपमुदीरयति तदा तविषयक उपजायमानः क्रोधः परप्रतिष्ठितो भवतीति भावः, 'तदुभयपइट्ठिए' तदुभयप्रतिष्ठितः-आत्मपरोभयप्रतिष्ठितः क्रोधो भवति, तथाहि-यदा स्वपरकृतापराधयशादात्मपरविषयकं क्रोधं कश्चित्करोति तदा स क्रोध स्तदुभयप्रतिष्ठितो व्यपदिश्यते, 'अप्पइटिए' अप्रतिष्ठितश्चापि क्रोधो भवति, तथाहि-यदा किल एपः स्वयं दुराचरणाक्रोशादिकञ्च कारणं विनैव निराधार एव केवल क्रोधवेदनीयोदयादुपजायते तदा स नात्मप्रतिष्ठितः आत्मना दुश्चरितत्वाभावेन स्वात्मविषयअपने ही उद्देश्य से होता है । (२) कोई क्रोध परप्रतिष्ठित होता है, किसी अन्य जन पर उत्पन्न होने वाला क्रोध परप्रतिष्ठित कहलाता है। जब दूसरा कोई मनुष्य आक्रोश आदि करके क्रोध उत्पन्न करता है, तब उसके प्रति जो क्रोध उत्पन्न होता है, वह परप्रतिष्ठित क्रोध कहलाता है । (३) कोई क्रोध ऐसा भी होता है जो अपने ऊपर और दूसरों के ऊपर भीउत्पन्न होता है, जैसे अपने और दूसरे के द्वारा किये गये अपराध के कारण स्व-परविषयक क्रोध कोई करता है, तब वह क्रोध उभयप्रतिष्ठित कहलाता है। (४) चौथे प्रकार का क्रोध अप्रतिष्ठित होता है। जब कोई क्रोध दुराचरणअथवा आक्रोश आदि कारण के बिना, निराधार ही, केवल क्रोधवेदनीय के उदय से उत्पन्न हो जाता है, वह अप्रतिष्ठित क्रोध कहलाता है । अपने दुराचार के कारण उत्पन्न न होने से यह आत्मप्रतिष्ठित नहीं होता । वह क्रोध परप्रतिष्ठित भी नहीं होता है, क्यों कि यह दूसरे के प्रतिकूल व्यवहार से उत्पन्न नहीं होता, इस कारण उभय प्रतिष्ठित भी नहीं होता है। (૨) કે કોઈ પરપ્રતિષ્ઠિત થાય છે, કોઈ બીજા માણસ પર ઉત્પન્ન થનાર ક્રોધ પર પ્રતિષ્ઠિત કહેવાય છે. જ્યારે બીજો કોઈ મનુષ્ય આક્રોશ આદિ કરીને કોધ ઉત્પન કરે છે, ત્યારે તેના પ્રત્યે જે ક્રોધ ઉત્પન્ન થાય છે. તે પરપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. (૩) કોઈ ક્રોધ એ પણ હોય છે જે પિતના ઊપર અને બીજાના ઊપર પણ થાય છે. જેમકેપિતાના તેમજ અન્ય દ્વારા કરેલા અપરાધના કારણે સ્વ૫ર વિષયક ક્રોધ કઈ કરે છે, ત્યારે તે ક્રોધ ઉભય પ્રતિષ્ઠિત કહેવાય છે. (૪) ચોથા પ્રકારનો ક્રોધ અપ્રતિષ્ઠિત હોય છે. જ્યારે કેઈ ફોધ દુરાચરણ અથવા આક્રોશ આદિ કારણ વિના નિરાધાર કેવળ વેદનીય કર્મના ઉદયથી ઉત્પન થઈ જાય છે, તે અપ્રતિષ્ઠિત ક્રોથ કહેવાય છે. પિતાના દુરાચારના કારણે ઉત્પન્ન ન થવાથી તે આત્મપ્રતિષ્ઠિત નથી હતા. તે ફોધ પરપ્રતિષ્ઠિત પણ નથી હોતે, કેમકે તે બીજાના પ્રતિકૂલ વ્યવહારથી ઉત્પન નથી થતું, એ કારણે ઉભય પ્રતિષ્ઠિત પણ નથી હોતો. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy