________________
प्रज्ञापनासूत्रे स्मनाऽपहियन्ते, क्षेत्रापेक्षया असंख्येयाः श्रेणयः, ताश्च श्रेणयः प्रतरस्यासंख्येयभागपच्छिन्ना भवन्ति, तथा च ज्योतिष्काणां वानव्यन्तरेभ्यः संख्येयगुणहीनः प्रतिभागो भवति, संख्येपगुणाभ्यधिका सूचिरिति, 'णवरं तासिणं सेढीणं विक्खंभसूई बिछप्पन्नंगुलसयवग्गपलिभागो पयरस्स' नवरम्-विशेषः तासां श्रेणीनां विष्कम्भसूचिः-विस्तारसूचिः-विस्तारसूचिस्तु षट्पञ्चाशदधिकाङ्गुलशतद्वयवर्गप्रमाणः प्रतिभागः खण्डम् प्रतरस्य पूरणेऽपहरणे चावसेयः, मुक्तानि तावद् ज्योतिष्कवैक्रियशरीराणि औधिकमुक्तवदेवावसेयानि, आहारकाणि नैरयिकवत् तैजसकार्मणानि ज्योतिष्काणां बद्धशरीराणि वैक्रियवत्, मुक्तानि तावौधिकचदेवावसेयानि, 'वेमाणियाणं एवं चेव' वैमानिकानां तावद औदारिकादिशरीराणि एवञ्चैवज्योतिष्कवदेव बोध्यानि, तथा च वैमानिकानामौदारिकाणि नैरयिकवत् वैक्रियाणि बद्धानि करने पर एक एक समय में एक एक शरीर का अपहरण करने पर असंख्यात उत्सर्पिणी और असंख्यात अवसर्पिणी कालों में उनका अपहरण होता है । क्षेत्र की अपेक्षा असंख्यात श्रेणि प्रमाण हैं । वे श्रेणियां प्रतर का असंख्यातवां भाग जाननी चाहिए । इस कारण ज्योतिष्क देवों का प्रतिभाग वानव्यन्तरों से संख्यात गुणहीन होता है । संख्यात गुणा अधिक सूची होती हैं । विशेष यह है कि उन श्रेणियों की विष्कंभमूची दो सौ छप्पन वर्ग प्रमाण खंड रूप प्रतर के पूरण और अपहरण में जानना । ज्योतिषकों के मुक्त वैक्रिय शरीर समुच्चय मुक्त के समान हैं। आहारक शरीर नारकों के समान । बद्ध तैजस और कार्मण शरीर वैक्रिय के समान होते हैं और मुक्त समुच्चय के समान समझने चाहिए। आहारक शरीर नारकों के समान । बद्ध तैजस और कार्मण शरीर वैक्रिय के शरीर के समान हैं और मुक्त समुच्चय की भांति समझना चाहिए।
वैमानिकों के शरीरों की वक्तव्यता इसी प्रकार की है। अर्थात् वैमानिकों के औदारिक शरीर नारकों के समान समझने चाहिए। बद्ध वैक्रिय शरीर એક એક સમયમાં એક એક શરીરનું અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં તેમના અપહરણ થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે. તે શ્રેણિયે પ્રતરનો અસંખ્યાત ભાગ જાણવી જોઈએ. એ કારણે જ્યાતિષ્ક દેવોના પ્રતિભાગ વાનવન્તરેથી સંખ્યાત ગુણહીન છે. સંખ્યાત ગણી અધિક સૂચી હોય છે. વિશેષ એ છે કે એ શ્રેણિયાનો વિષંભ સૂચી બસો છપ્પન વર્ગ પ્રમાણ ખંડ રૂપ પ્રતરના પૂરણ અને અપહરણમા જાણવા, તિષ્કના મુક્ત ક્રિય શરીર સમુચ્ચય મુક્તના સમાન છે. આહારક શરીર નારકની સમાન. બદ્ધ તેજસ અનેક કામણ શરીર વેકિયના સમાન હોય છે. અને મુક્ત સમુચ્ચયના સમાન સમજવા જોઈએ. આહારક શરીર નારકના સમાન. બદ્ધ તેજસ અને કાર્મણ શરીર વેકિય શરીરના સમાન છે અને સુક્ત સમુચ્ચયની જેમ સમજવા જોઈએ. વૈમાનિકેના શરીરની વક્તવ્યતા પણ એજ પ્રકારની છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩