SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे अथ मुक्तानि वै क्रियशरीराणि औदारिकानी व प्ररूपयितुमाह - ' तत्थ णं जे ते मुक्केललगा ते णं अनंता' तत्र खलु तदुभयेषां बद्धमुक्तवै क्रियशरीराणां मध्ये यानि तावद् मुक्तानि वैक्रियशरीराणि तानि खलु अनन्तानि भवन्ति, तदनन्तत्वं च पूर्वोक्तौदारिकमुक्तशरीर व भावयितुमाह-'अणं ताहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालओ' अनन्ताभि उत्सर्पिण्यवसर्पिणीभिः कालविशेषलक्षणाभिः प्रतिसमय मे कैकशरीरापहारे कालतः - कालापेक्षया सर्वात्मना अपह्रियन्ते, तथा चानन्तासु उत्सर्पिण्यवसर्पिणीषु यावन्तः समया भवन्ति तावत्प्रमाणत्वादनन्तत्वं मुक्तवैक्रियशरीराणां भवतीत्यतिदिशन्नाह - 'जहा ओरालियस्स मुक्केल्लया तव उव्वियस्सवि भाणियव्वा' यथा औदारिकस्य मुक्तानि शरीराणि अनन्तत्वेन प्रतिपादितानि तथैव वैक्रियस्यापि मुकानि शरीराणि अनन्तत्वेन भणितव्यानि - वक्तव्यानीत्याशयः, अथाहारकशरीरमधिकृत्य गौतमः पृच्छति - 'केवइयाणं भंते ! आहारगसे घनीकृत सात रज्जु प्रमाण लोक की श्रेणी या प्रतर समझना चाहिए । अब मुक्त वैक्रिय शरीरों को औदारिक शरीरों के समान प्रतिपादन करने के लिए कहते हैं - पूर्वोक्त बद्ध और मुक्त वैक्रय शरीरों में से जो मुक्त वैक्रिय शरीर हैं, वे अनन्त हैं । उनकी अनन्तता पूर्वोक्त औदारिक शरीर के समान समझने के लिए कहा है- अनन्त उत्सर्पिणियों एवं अवसर्पिणियों में उनका अपहरण होता है, अर्थात् इन दोनों कालों के एक एक समय में एक-एक वैक्रियशरीर का अपहरण किया जाय तो समस्त मुक्त वैकिय शरीरों का अपहरण होता है । इसका 'तात्पर्य यह हुआ कि अनन्त उत्सर्पिणियों और अवसर्पिणियों में जितने समय होते हैं, उतना अनन्त यहां ग्रहण करना चाहिए, अर्थात् मुक्त वैक्रिय शरीरों का प्रमाण उतना ही है । इस प्रकार जैसे मुक्त औदारिक शरीरों का प्रमाण कहा है, वैसा मुक्त वैक्रिय शरीरों का भी प्रमाण समझ लेना चाहिए । અથવા પ્રતરનું ગ્રહણ કરાય, ત્યાં અંધે પૂર્વોક્ત ચૈતીથી ઘીકૃત સાત રજ્જુ પ્રમાણ લેાકની શ્રેણી અગર પ્રસ્તર સમજવા જોઈએ. હવે મુક્ત વૈક્રિય શરારાના ઔદારિક શરીરોના સમાન પ્રતિપાદન કરવાને માટે કહે છે-પૂર્વોક્ત ખદ્ધ અને મુક્ત વૈક્રિય શરીરમાંથી જે મુક્ત વૈક્રિય શરીર છે, તે અનન્ત છે. તેમની અનન્તતાપૂર્વોક્ત ઔદારિક શરીરના સમાન સમજવાને માટે કહ્યું છે, અનન્ત ઉત્સર્પિણિયા તેમજ અવસર્પિમાં તેમનુ અપહરણ થાય છે, અર્થાત્ એ અન્ને કાળાના એક એક સમયમાં એક એક વૈક્રિય શરીરનું અપહરણ કરાય તે સમસ્ત મુક્ત વૈક્રિય શરીરાના અપહરણ થાય છે. તેનું તાત્પર્યાં એ થયું કે અનંત ઉત્સર્પિણિયા અને અવસપિણિયામાં જેટલેા સમય થાય છે. તેટલા અનન્ત અહી ગ્રહણ કરવા જોઇએ. અર્થાત્ મુક્ત વૈક્રિય શરીરાના પ્રમાણ એટલાં જ છે. એ પ્રકારે જેવા મુક્ત ઔદારિક શરીરોના પ્રમાણ કહ્યાં છે. તેવાજ મુક્ત થૈ કૈંય શરીરોના પણ પ્રમાણુ સમજી લેવાં જોઇએ. ४४० શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy