SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेपोधिनी टीका पद १२ स० २ औदारिकादिशरीरविशेषनिरूपणम् ____ ४३७ पदानि च मुक्तानि च, 'तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा' तत्र खलु-तदुभयेषां मध्ये पानि तावद बद्धानि वैक्रियशरीराणि भवन्ति तानि खलु असंख्येयानि सन्ति, तदसंख्येयत्व. मेव कालतः प्ररूपयति-'असंखेजाहिं उस्सप्पिणि ओसप्पिणीहिं अवहीरंति कालओ' असंख्येयाभिः-उत्सर्पिण्यवसर्पिणीभिः प्रतिसमयमेकैकशरीरापहारं साकल्येन कालतः कालापेक्षया असंख्येयानि अपहियन्ते तथा चासंख्येयासु उत्सर्पिण्यवसर्पिणीषु यावन्तः समया भवन्ति तावत्संख्याकानि बद्धानि वैक्रियशरीराणि भवन्तीति भावः, 'खेतो असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेज्जइभागो' क्षेत्रत:-क्षेत्रापेक्षया असंख्येयाः श्रेण्यो बद्धवैक्रियशरीराणां भवन्ति तासां श्रेणीनां परिमाणंतु प्रतरस्य असंख्येयो भागो वोध्यः, तथा च प्रतरस्यासंख्येयतमे भागे यावत्यः श्रेणयः सन्ति तावतीषु श्रेणीषु यावन्तः आकाशप्रदेशाः भवन्ति वावत्प्रमाणानि बद्धानि वैक्रियशरीराणि भवन्तीति भावः, श्रेणिपदार्थस्तावद् घनीकृतस्य हैं-बद्ध और मुक्त । इन दोनों में बद्ध वैकिय शरीर असंख्यात होते हैं । काल से उस असंख्यात की प्ररूपणा करते हैं-यदि उत्सर्पिणी और अवसर्पिणी काल के समय में एक-एक वैक्रिय शरीर का अपहरण किया जाय तो सम्पूर्ण शरीरों का अपहरण करने में असंख्यात उत्सर्पिणियाँ और अवसर्पिणियां व्यतीत हो जाएं। तात्पर्य यह है कि असंख्यात उपसर्पिणियां और अवसर्पिणियां के जितने समय होते हैं, उतने ही बद्ध वैकिय शरीर हैं। क्षेत्र की अपेक्षा से बद्ध वैक्रिय शरीर असंख्यात श्रेणी प्रमाण हैं। श्रेणी का परिमाण प्रतर का असंख्यातवां भाग माना गया है । तात्पर्य यह हुआ कि प्रतर से असंख्यातवें भाग में जितनी श्रेणियां होती हैं, उन श्रेणियों में जितने आकाश प्रदेशों की संख्या हो, उतने ही बद्ध वैक्रिय शरीर हैं। श्रेणी का परिमाण इस प्रकार है-घनीकृत लोक सब ओर से सात रज्जुप्रमाण होता है। ऐसे लोक की लंबाई में सात राजू एवं બદ્ધ અને મુક્ત. એ બન્નેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત હોય છે. કાલથી તે અસંખ્યાતની પ્રરૂપણ કરે છે - યદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના એક એક સમયમાં એક એક છે કેય શરીરનું અપહરણ કરાય તે સંપૂર્ણ શરીરના અપહરણ કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણિ વ્યતીત થઈ જાય. તાત્પર્ય એ છે કે અસંખ્યાત ઉત્સપિણિ અને અવસપિણિયેને જેટલો સમય હોય છે, તેટલાં જ બદ્ધ વૈકિય શરીર છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધ ક્રિય શરીર અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે. શ્રેણિનું પરિમાણ પ્રતોના અસંખ્યાત ભાગ માનેલું છે, તાત્પર્ય એ છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિયે થાય છે. તે શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશની સંખ્યા હોય, તેટલા જ બદ્ધ વૈકિય શરીર છે. શ્રેણીનું પરિમાણ આ પ્રકારે છે–ઘનીકૃત લેક બધી બાજુથી સાત રજજુ પ્રમાણ દેય છે. એવા લેકની લંબાઈમાં સાત રાજૂ તેમની મુક્તાવલીના સમાન એક એક આકાશ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy