SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ११ सू. ८ भाषाद्रव्यग्रहणनिरूपणम् भवन्ति तावतामेव क्षेत्राणामधिस्तिर्यक्त्वमवसेयम्, गौतमः पृच्छति-'जाई भंते ! उड्रेपि गेण्हइ अहे वि गेण्हइ तिरियपि गेण्हइ ताई किं आदि गेण्हइ मज्झे गेण्हइ पजवसाणे गेण्हइ ?' हे भदन्त ! यानि भाषाद्रव्याणि ऊर्ध्वमपि गृह्णाति, अधोऽपि गृह्णाति, तिर्यगपि गृणाति तानि किम् आदौ-प्रथमसमये गृह्णाति ? किं वा मध्ये-द्वितीयादि समये, गृह्णाति ? किं वा पर्यवसाने-अन्तसमये गृह्णाति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! आदि पि गेण्हइ मज्झे वि गेहइ पज्जवसाणे वि गेण्हई' आदावपि-प्रथम समयेऽपि गृहणाति, मध्येऽपि--द्वितीयादिष्वपि समयेषु गृहणाति, पर्यवसानेऽपि अन्तिमसमयेऽपि गृहणाति तथा च यानि भाषा द्रव्याणि अन्तर्मुहूते यावत् ग्रहणोचितानि सन्ति तानि ग्रहणोचितकालस्य उत्कृष्टेनान्तर्मुहर्तप्रमाणस्य प्रथमसमयेऽपि द्वितीयादि समयेऽपि पर्यव. सानेऽपि च गृहणातीति भावः, गौतम : पृच्छति-'जाई भंते ! आदि पि गिण्हइ मज्झे वि स्थित होते हैं, उतने ही क्षेत्र को यहां ऊर्ध्व, अधः और तिर्यक् समझना चाहिए। ___ गौतमस्वामी-हे भगवन् ! जिन भाषाद्रव्यों को जीव ऊपर, नीचे और तिर्छ से ग्रहण करता है, उन्हें क्या आदि में अर्थात् प्रथम समय में ग्रहण करता है, या मध्य में अर्थात् द्वितीय आदि समयों में ग्रहण करता है, अथवा पर्यवसान में अर्थात् अन्तिम समय में ग्रहण करता हैं ? भगवान हे गौतम ! आदि में भी ग्रहण करता है, मध्य में भी ग्रहण करता है और पर्यवसान में भी ग्रहण करता है । तात्पर्य यह है कि जो भाषाद्रव्य अन्तर्मुहर्त पर्यन्त ग्रहण करने के योग्य हैं, उनके ग्रहण का उत्कृष्ट काल अन्तमुहर्त प्रमाण होता है, उस काल के प्रथम समय में भी ग्रहण करता है, द्वितीय आदि समयों में भी ग्रहण करता है और अन्तिम समय में भी ग्रहण करता है। __ गौतमस्वामी-हे भगवन ! जिन द्रव्यों को आदि में भी ग्रहण करता है, मध्य में भी ग्रहण करता है और अन्त में भी ग्रहण करता है, वे द्रव्य क्या શ્રીગૌતમસ્વામી–હે ભગવન જે ભાષા દ્રવ્યને જીવ ઊપર, નચે અને તિછથી ગ્રહણ કરે છે, તેમને શું આદિમાં અર્થાતુ પ્રથમ સમયમાં ગ્રહણ કરે છે, અગર મધ્યમાં એટલે કે-બીજા વિગેરે સમયમાં ગ્રહણ કરે છે? અથવા પર્યાવસાનમાં અર્થાત્ અતિમ સમયમાં ગ્રહણ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! આદિમાં પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને પર્યાવસાનમાં પણ ગ્રહણ કરે છે. તાત્પર્ય એ છે કે જે ભાષા દ્રવ્ય અન્તર્મુહૂર્ત પર્યન્ત ગ્રહણ કરવાને યોગ્ય છે, તેમના ગ્રહણને ઉત્કૃષ્ટ સમય અન્તર્મુહૂર્ત પ્રમાણ હોય છે, તે કાળના પ્રથમ સમયમાં પણ ગ્રહણ કરે છે, દ્વિતીય આદિ સમયમાં પણ ગ્રહણ કરે છે અને અન્તિમ સમયમાં પણ ગ્રહણ કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જે દ્રવ્યોને આદિમાં પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને અન્તમાં પણ ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું સ્વવિષય-સ્વગોચર અર્થાત્ श्री प्र५न। सूत्र: 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy