SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ११ सू० ८ भाषाद्रव्यग्रहणनिरूपणम् ३६३ परिणमयितुं गृह्णाति, एवं उसिण गिद्धलुक्खाई' जाव अनंत गुणाई पि गिव्हइ' एवम् - शीतस्पर्शोक्तरीत्या उष्णस्निग्धरुक्षाणि द्रव्याणि यावत् - एक गुणादिदशगुणपर्यन्तानि अपि संख्येयगुणान्यपि, असंख्येयगुणान्यपि, अनन्तगुणान्यपि द्रव्याणि भाषात्वेन परिणमयितु गृह्णाति, गौतमः पृच्छति - 'जाई' भंते । जाव अनंतगुणलुक्खाई गेहइ ताई किं पुट्ठाइ ors, अट्ठाई गेहइ ?' हे भदन्त ! यानि द्रव्याणि यावत् - एकगुण कृष्णवर्णादि-अनन्तगुण शुक्लवर्णान्तानि एकगुण सुरभिगन्धादि - अनन्तगुणदुरभिगन्धान्तानि, एकगुणतिक्तरसादि - अनन्तगुणमधुररसान्तानि, एकगुणमृदुस्पर्शादि - अनन्तगुणरूक्षाणि द्रव्याणि भाषात्वेन परिणमयितुं गृह्णाति तानि किं स्पृष्टानि - आत्मप्रदेशैः सह संस्पृष्टानि गृह्णाति ? किंवा आत्मप्रदेशैः सहास्पृष्टानि गृह्णाति ? भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'पुट्ठाई गेव्हइ नो अट्ठाई गेहइ' पूर्वोक्तानि द्रव्याणि भाषात्वेन परिणमयितुम् आत्मप्रदेशैः सह स्पृष्टानि इसी प्रकार उष्ण, स्निग्ध और रूक्ष गुणों के संबंध में भी समझ लेमा चाहिए, अर्थात् एकगुण उष्ण आदि से लेकर अनन्तगुण उष्ण आदि तक के, एकगुण स्निग्ध से लेकर अनन्तगुण स्निग्ध तक के और एकगुण रूक्ष से लेकर अनन्तगुण रूक्ष तक के द्रव्यों को जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है । गौतमस्वामी - पुनः प्रश्न करते हैं- हे भगवन् ! जिन एकगुण कृष्ण वर्ण से लेकर अनन्तगुण रूक्ष स्पर्श तक के द्रव्यों को जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है, वे द्रव्य क्या स्पृष्ट होते हैं या अस्पृष्ट होते है ? तात्पर्य यह है कि पूर्व में जिन-जिन स्पर्श, गंध, रस और स्पर्श वाले द्रव्यों को जीव के द्वारा भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करना कहा है, वे द्रव्य क्या आत्मप्रदेशों के साथ संस्पृष्ट- संयुक्त होते हैं अथवा अस्पृष्ट ( असंयुक्त) होते हैं ? એજ પ્રકારે ઉષ્ણુ, સ્નિગ્ધ, અને રૂક્ષ ગુણાના સમ્બન્ધમાં પણ સમજી લેવુ જોઇએ. અર્થાત્ એક ગુણ ઉષ્ણુ આદિથી લઇને અનન્તગુણુ ઉષ્ણ આદિ સુધીના, એક ગુણ સ્નિગ્ધથી લઈને અનન્ત ગુણુ સ્નિગ્ધ સુધીના અને એક ગુણુ રૂક્ષથી લઈ અનન્ત ગુણુ રૂક્ષ સુધીના દ્રવ્યાને જીવ ભાષાના રૂપમા પરિત કરવા માટે ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! જે એક ગુણુ કૃષ્ણવર્ણ થી લઈને અનન્ત ગુણુ રૂક્ષ સ્પર્શી સુધીના દ્રબ્યાને જીવ ભાષાના રૂપમા પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્યેા શું પૃષ્ટ ડાય છે અગર અસ્પૃષ્ટ હાય છે? તાત્પ એ છે કે પૂર્વમા જે જે સ્પર્શી, ગંધ, રસ અને સ્પર્શીવાળા દ્રવ્યેાને જીવના દ્વારા ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રબ્યા શું આત્મપ્રદેશેની સાથે સસ્પૃષ્ટ સંયુક્ત હોય છે અથવા અપૃષ્ટ (અસયુક્ત) હાય છે? श्री प्रज्ञापना सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy