SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ प्रज्ञापनासूत्रे टीका-अथ भाषा द्रव्यग्रहणादि विषयकसंशयनिराकरणार्थमाह-'जीवे णं भंते ! जाई दव्वाई भासत्ताए गिण्हइ ताई किं ठियाई गेण्हइ अठियाई गेण्हइ ?' गौतमः पृच्छति-हे भदन्त ! जीवः खलु यानि द्रव्याणि भाषात्वेन परिणमयितुं गृह्णाति-भापाद्रव्यग्रहणं करोति, तानि द्रव्याणि किं स्थितानि-नगमनक्रियायुक्तानि गृह्णाति ? किं वा अस्थितानिगमनक्रियायुक्तानि गृह्णाति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'ठियाई गिण्हइ नो अठिनियमा छदिसि गेण्हति) हे गौतम ! नियम से छह दिशाओं से ग्रहण करता है संग्रहणी गाथा का अर्थ-(पुट्ठोगाढ अणंतर अणूय तह बायरे य उडमहे, आदि विसयागुपुदिव णियमा तह 'छदिसिं चेव) स्पृष्ट, अवगाढ, अनन्तर, अणु तथा बादर, ऊर्ध्व, अधः, आदि, विषय, आनुपूर्वी और नियम से षट् दिशाओं से ग्रहण करता है। टीकार्थ-जीव पहले भाषाद्रव्यों अर्थातू भाषा वर्गणा के पुद्गलों को ग्रहण करता है, फिर उनका भाषा के रूप में परिणमन करता है और फिर भाषा के रूप में उन्हें त्यागता है। यह पहले कहा जा चुका है। अब प्रश्न यह है कि जिन भाषा द्रव्यों को जीव ग्रहण करता है, वे किस प्रकार के होते हैं ? इस विषय में ऊठने वाले अनेक प्रश्नों का यहां समाधान किया जाता है। गौतमस्वामी प्रश्न करते हैं-भगवन् ! जीव भाषा के रूप में परिणत करने के लिए जिन द्रव्यों को ग्रहण करता है, वे स्थित अर्थातू स्थिर (हलन-चलन से रहित) होते हैं अथवा अस्थित अर्थात् गमनक्रिया युक्त होते हैं ? भगवान्-हे गौतम ! जीव स्थित अर्थात् स्थिर द्रव्यों को ही भाषा के रूप मा ७ दिशामाथी अड५ ७२ छ ? (गोयमा ! नियमा छ दिसि गेण्हति) गौतम ! नियमयी ७ माथी अड) ४२ छे संग्रहणी गाथा-(पुट्ठो गाढ अणंतर अणू य तह बायरे य उड्ढ भए आदि विसयाणुपुरि णियमा तह छदिसी चेव) સંગ્રહણી ગાથાને અર્થ-પૃષ્ટ અવગાઢ, અનન્તર, અણુ તથા બાદર, ઊર્વ અધઃ આદિ, વિષય, આનુપૂર્વ અને નિયમથી છ દિશાએથી ગ્રહણ કરે છે. ટીકાર્થ-જીવ પહેલા ભાષા દ્રવ્ય અર્થાત્ ભાષા વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરે છે. પછી તેને ભાષાના રૂપમાં પરિણમન કરે છે અને પછી ભાષાના રૂપમાં તેને ત્યાગી દે છે. એ પહેલાં કહેવાએલું છે. હવે પ્રશ્ન એ છે કે, જે ભાષા દ્રવ્ય ને જીવ ગ્રહણ કરે છે, તેઓ કેવી જાતના હોય છે? એ વિષયમાં ઉઠતા અનેક પ્રશ્નોનું અહીં સમાધાન કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે જે દ્રવ્યને ગ્રહણ કરે છે, તેઓ સ્થિર અર્થાત્ (હલન ચલન વગરના) હોય છે? અથવા આ અસ્થિર અર્થાત્ ગમન ક્રિયા યુક્ત હોય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! જીવ સ્થિત અર્થાત્ સ્થિર દ્રવ્યને જ ભાષાના રૂપમાં श्री प्रशान। सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy