SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ११ सू० ३ भाषापदनिरूपणम् गित्यर्थः, प्रागुक्तयुक्तेः, अथ तर्हि किं सर्वोऽपि न जानातीत्यत आह-‘णण्णत्थ सणिणो' नान्यत्र संज्ञिनः अवधिज्ञानिनो जातिस्मरणाद् वा सामान्येन विशिष्टमनःपाटवोपेताद्वाऽन्यो न जानाति, संज्ञीपुनः प्रागुक्तलक्षणो जानात्येवेति भावः, गौतमः पृच्छति-'अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ अयं मे अतिराउलो, अयं मे अइराउलेत्ति?' हे भदन्त ! अथ मन्दकुमारको वा मन्दकुमारिका वा किं जानाति-एतद् में स्वामिकुलम् ? एतद् में स्वामिकुलं वर्तते इति ? अतिराउलशब्दः स्वामिकुलवाचको देशीयो बोध्यः, भगवानाह-गोयमा!" हे गौतम ! ‘णो इणटे समढे' नायमर्थः समर्थः-युक्त्योपपन्नः, नैतत् सम्यगित्याशयः, प्रागुतयुक्तेः, अथ तर्हि किं सर्वोऽपि न जानातीत्यत आह-'णण्णत्थ सणिणो'-नान्यत्र संज्ञिनः, संज्ञिनम्-अवधिज्ञानिनं वर्जयित्वा तदन्यो न जानाति, संज्ञी तु जानात्येवेति भावः। गौतमः दिया गया है संज्ञी को छोड कर जो अवधिज्ञानी हैं, जिन्हें जातिस्मरण ज्ञान है अथवा सामान्यतः जिनका मन अत्यन्त पटु है, वे तो यह जानते हैं, किन्तु उनके सिवाय अन्य को मालूम नहीं होता कि ये मेरे माता-पिता हैं । गौतमस्वामी पुनः प्रश्न करते हैं-हे भगवन् ! क्या मन्द कुमार अथवा मन्द कुमारी जानते हैं कि यह मेरे स्वामी का घर है, यह मेरे स्वामी का घर है ? मूल सूत्र में 'अतिरा उल' शब्द का प्रयोग किया गया है। यह शब्द देश्य प्राकृत है और इसका अर्थ है-स्वामी का कुल अर्थात् घर।। भगवान्-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, अर्थात् यह बात संगत नहीं है। इसका कारण पहले ही बतलाया जा चुका है। तो क्या सभी को ऐसा ज्ञान नहीं होता ? इसका उत्तर है-संज्ञी को छोड कर । संज्ञी का अर्थ पहले बतलाया जा चुका है । संज्ञी यह बात जानता है, उसके सिवाय अन्य को यह ज्ञान नहीं होता कि यह मेरे स्वामी का कुल है। એ માલુમ નથી થતું કે આ અમારા માતા-પિતા છે? તેને ઉત્તર આપેલ છે-સંજ્ઞા સિવાય જે અવધિજ્ઞાની છે, જેને જાતિસ્મરણ જ્ઞાન છે અથવા સામાન્ય પણે જેમના મન અત્યન્ત પટુ છે, તેઓ તે એ જાણે છે, કિન્તુ તેમના સિવાય અન્યને માલુમ નથી થતું કે આ મારા માતા પિતા છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્! શું મંદકુમાર અથવા મનદકુમારી Med छ है या भा२। स्वामीनु ५२ छ ? भूस सूत्रमा 'अतिराउल, शब्दन। प्रयोग ४२ છે. આ શબ્દ પ્રાકૃત છે અને તેને અર્થ છે સ્વામીનું કુળ અર્થાત્ ઘર. શ્રી ભગવાનૂ-હે ગૌતમ અ અર્થ સમર્થ નથી. અર્થાત્ આ વાત સંગત નથી એનું કારણ પહેલા જ બતાવી દિધેલું છે. તે શું બધાને એવું જ્ઞાન નથી થતું? તેને ઉત્તર છે સંજ્ઞીને છોડીને સંજ્ઞીને અર્થ પહેલા બતાવી દિધેલ છે. સંજ્ઞી એ વાત જાણે છે. તેના સિવાય અન્યને એ નથી સમજાતું કે આ મારા સ્વામીનું કુલ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy