SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ प्रज्ञापनासूत्रे रेमित्ति ?' हे भदन्त ! अथ मन्दकुमारको वा-उत्तानशयो बालकः, मन्दकुमारिका वा-उत्तान शया बालिका आहारम् आहरन्ती किं जानाति-यदहमेतमाहारमाहारामीति ? भगवानाह'गोयमा ! णो इणढे समझे' हे गौतम ! नायमर्थः समर्थः-युक्त्योपपन्नः संभवति, न सम्यगेतदित्यर्थः, प्रागुक्तयुक्ते स्तुल्यत्वात् , अथ तहि कि सर्वोऽपि न जानातीत्यत आह-'णण्णत्थ सणिणो'-नान्यत्र संज्ञिन:-अवधिज्ञानिनः जातिस्मरणात् सामान्येन विशिष्टमनःपाटवशालिनो वा भिन्नो न जानाति संज्ञीतु यथोक्तस्वरूपो जानात्ये वेत्याशयः, गौतमः पृच्छति'अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ अयं मे अम्मापियरो?' हे भदन्त ! मन्दकुमारको वा, मन्दकुमारिका वा किं जानाति-यदिमौ मे अम्बापितरौ वर्तते इति ? भगवानाह'गोयमा !' हे गौतम ! ‘णो इणढे समढे'-नायमर्थः समर्थः-युक्त्योपपन्नो भवति, नैतत्सम्य गौतम पुनः प्रश्न करते हैं-हे भगवन् ! अबोध बालक अथवा अबोध वालिका आहार करती हुई क्या जानती है कि मैं यह आहार कर रही हूं? भगवान्-गौतमस्वामी! यह अर्थ समर्थ नहीं, अर्थातू ऐसा नहीं है। इस विषय में भी पूर्वोक्त युक्ति ही समझना चाहिए । मगर क्या सभी नहीं जानते हैं ? इसका उत्तर देने के लिए कहा है-संज्ञी को छोड कर । अर्थात् जो अवधि ज्ञानी है, जिसे जातिस्मरण ज्ञान है अथवा जिसका मन विशिष्ट पटु है, उसे छोडकर दूसरे नहीं जानते । संज्ञी तो पूर्वोक्त बात को जानता ही हैं। गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! क्या मन्द कुमार अथवा मन्द कुमारिका जानती है कि यह मेरे माता-पिता हैं ? भगवान-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, अर्थात् यह बात संगत नहीं है। इस विषय में भी वही युक्ति समझ लेनी चाहिए जो पहले कही गई है। तो क्या सभी को यह मालूम नहीं होता कि मेरे यह माता-पिता हैं ? इस का શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! અધ બાલક અથવા અધ બાલિકા આહાર કરતા શું જાણે છે કે હું આ આહાર કરૂં છું કે કરી રહી છું ? શ્રી ભગવાન–હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ એવું નથી. એ બાબતમાં પણ પૂર્વોક્ત યુક્તિ જ સમજવી જોઈએ. પરંતુ શું બધા નથી જાણતા? તેને ઉત્તર આપવા માટે કહ્યું છે-સંજ્ઞી સિવાય! અર્થાત્ જે અવધિજ્ઞાની છે, જેને જાતિ સ્મરણ જ્ઞાન છે અથવા જેનું મન વિશિષ્ટ પટું છે, તેમના સિવાય બીજા નથી જાણતા સણી તે પૂર્વોક્ત વાતને જાણેજ છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! શું મન્દકુમાર અથવા મન્દકુમારિકા જાણે છે કે આ મારા માતા-પિતા છે? શ્રી ભગવત્ – ગતમ! એ અર્થ સમર્થ નથી. અર્થાત્ એ વાત સંગત નથી. એ વિષયમાં પણ તેજ યુકિત સમજી લેવી જોઈએ જે પહેલા કહેલી છે. તે શું બધાને श्री प्रशान। सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy