________________
२६६
प्रज्ञापनासूत्रे पर्यालोच्य ब्रूते स सम्यगुपयुक्तो व्यपदिश्यते, स खलु एवं जानाति-अहमेतद् ब्रवीमीति, यः पुनः करणापाटवेन वातादिनोपहतचैतन्यत्वेन वा पूर्वापरान पन्धानविकलो यथा कथ. श्चिद् मनसा परिकल्प्य परिकल्प्य ब्रूते सोऽनुपयुक्तो व्यपदिश्ते स खल्वेवमपि न जानातिअहमेतद् ब्रवीमि, इति, बालकादयोऽपि च ब्रुवाणा दरीदृश्यन्ते, अतएव संशयानो गौतमःकिमेते कुमारादयो जानन्ति 'यद् वयमेतद् ब्रूम इति ?' किं वा न जानन्ति ? इति पृच्छति'अह भंते ! मंदकुमारए वा, मंदकुमारिया वा जाणइ बुयमाणा अहमेसे बुयामीति ?' हे भदन्त ! अथ मन्दकुमारको वा-उत्तानशयो नवजातशिशुः अतिवालः, मन्दकुमारिका वा उत्तानशया नव जाता बालिका ब्रुवाणा-भाषमाणा-भाषाप्रायोग्यान् पुद्गलानादाय भाषात्वेन परिणमय्य उच्चारयन्ती किमेवं जानाति-यदहमेतद् ब्रवीमीति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'णो इणढे समढे' नायमर्थः समर्थः-युक्त्योपपन्नः, नैतत् सम्यगित्यर्थः, स खलु वह सम्यक प्रकार से उपयुक्त कहलाता है । वह जानता है कि मैं यह बोल रहा हूं। किन्तु जो इन्द्रियों की अपटुता के कारण अथवा वात आदि के द्वारा चैतन्य का उपघात हो जाने के कारण आगे-पीछे का सम्बन्ध नहीं जोड सकता, जो जैसे-तसे मन से कल्पना कर-करके बोलता है, वह अनुपयुक्त कहलाता है। वह ऐसा भी नहीं जानता कि-'मैं यह बोल रहा हूं?
बालक आदि भी बोलते देखे जाते हैं । अतः संशय करते हुए गौतमस्वामी प्रश्न करते हैं-क्या ये कुमार आदि जानते हैं कि हम यह बोल रहे हैं ? अथवा नहीं जानते हैं ? यही आगे कहा जाता है-हे भगवन् ! मन्द कुमार अर्थात् सरल आशय वाला नवजात शिशु या अबोध बच्चा या इसी प्रकार की अबोध बालिका जब बोलती है अर्थात् भाषा के योग्य पुद्गली को ग्रहण करके एवं उन्हें भाषा के रूप में परिणत करके उच्चारण करती है, तब क्या उसे मालूम रहता है कि मैं यह बोल रहा हूं या बोल रही हूं? વિચાર કરીને બોલે છે, તે સમ્યફ પ્રકારથી ઉપયુક્ત કહેવાય છે. તે જાણે છે કે હું આ બેલી રહ્યો છું. કિન્તુ જે ઇન્દ્રિયની અપટુતાના કારણે અથવા બાલ આદિ દ્વારા ચિતન્યને ઉપઘાત થઈ જવાને કારણે આગળ પાછળનો સમ્બન્ધ નથી જોઈ શકતા, જે જેવા તેવા મનથી કલ્પના કરી કરીને બેલે છે, તે અનુપયુક્ત કહેવાય છે. તે એમ પણ નથી नतो. माम माली २wो छु.
બાલક વિગેરેને પણ બોલતા જોઈએ છીએ. તેથી સંશય કરતા શ્રી ગૌતમ પ્રશ્ન કરે છે–શું કુમાર વિગેરે જાણે છે કે અમે આ બોલી રહ્યા છીએ? અગર નથી જાણતા? એ જ આગળ કહેવાય છે-હે ભગવન્! મન્દકુમાર અર્થાત્ સરલ આશયવાળા નવજાત શિશુ અગર અબધ બાળક અગર એવી જાતની અધ બાલિકા જ્યારે બેલે છે અર્થાત ભાષાને ચગ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને તેને ભાષા રૂપમાં પરિણત કરીને ઉચ્ચારણ કરે છે, ત્યારે શું એને માલુમ રહે છે કે હું આ બેલી રહેલ છું, અગર બોલી રહેલી છું ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩